________________
પ્રસ્તાવના પુરૂષને જૈન ગ્રન્થાલનાં રેશમી વસ્ત્રથી વીંટળાએલા, ગર્ભ શ્રીમન્તના લાડકવાયા પુત્રની જેમ પંપાળાતા ગ્રન્થ ચેરવાનું મન થાય એ આપણે સારૂ એક સરસ પ્રમાણપત્ર જ ગણાય. આપણે એની જેવી જોઈએ તેવી વ્યવસ્થા કરી શક્યા નથી, એનાથી જગતને અને આપણને પિતાને જે લાભ મળવા જોઈએ તેનાથી આપણે વંચિત રહ્યા છીએ. અને એનું કારણ આપણે વિદ્યા, સાહિત્ય, જ્ઞાન કરતાં પણ ધનભવને વિશેષ અગત્યનું આસન આપ્યું છે એજ છે એમ તેમના કહેવાનો મુખ્ય આશય છે. જુદાં જુદાં સ્થાનાએ, જુદી જુદી માલિકીના અનેક ગ્રંથભંડારો હોય તેનાં કરતાં સાર્વજનિક અને મુખ્ય સ્થળે સમૃદ્ધ પુસ્તકાલયે હેય એ વધુ ઈચ્છવા ગ્ય છે. મર્યાદિત દ્રવ્ય અને શક્તિથી એનું સુચાગપણે સંરક્ષણ અને પ્રચાર પણ થઈ શકે. આવી સીધી સાદી વાત પણ આપણું વ્યવહારદક્ષ આગેવાનોને ગર્લ હુજી ઉતરતી નથી.”
લેખક મહાનુભાવોએ અન્ય માલિકીના પુસ્તક ભંડારાને તપાસવા જેટલી સગવડ મેળવી તેના બને તેટલે ઉપગ કરવાને ઉદ્યમ કર્યો, એટલું જ નહીં પરંતુ પિને પણ પિતાના માટે અનેક નો જબરે અંગ્રહ દ્રવ્ય પછી બીકાનેરમાં ક્ય છે કે જે જેવા આવવાનું આમંત્રણ અને કરતાજ આવ્યા છે. એ સંગ્રહને એક સાર્વજનિક સંગ્રહસ્થાન તરીકે જનતાને લાભ મળે છે અષ્ટ વાની તેમની અબિલાળા છે તે સત્વરે પાર પડે !
સૂરીશ્વર અને કમ્રાટ એ હુ અકબર બાદશદિછે તેની સાથે સંબંધ ધરાવી અન્ય ાિ . દાદર ? વગેરે સંબધી નેતર અને દ્વારા એકત્રિત કરે છે
ક
હ
-