Book Title: Vijaynandansuri Smarak Granth Author(s): Ratilal D Desai Publisher: Visha Nima Jain Sangh Godhra View full book textPage 5
________________ 2 & 2 ) જૈન સાધુનું જીવન ધ્યેય, લોકપ્રિયતા કે લકસંગ્રહ નથી, છતાં એમનું આચરણ જ એવું હોય છે કે, લોકપ્રિયતા એમના ચરણોમાં સામેથી આવી પડે છે. પૂજ્ય પુરુષ આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજનું જીવન, આ વાતનું પોષક ઉદાહરણ છે. અને છતાં, લોકેષણ અને અહંભાવના પ્રવાહથી વેગળા રહેવાનું એમનું સામર્થ્ય, આપણને પ્રેરક પદાર્થપાઠ શીખવે છે. અમારા જીવન પર થયેલા એ પુણ્ય પુરુષના અગાધ ઉપકારોના તત્તાવધાનમાં, સુપ્રસિદ્ધ લેખક તથા કુશળ સંપાદક ભાઈશ્રી રતિલાલ દીપચંદ દેસાઈ તથા સુશ્રાવક ભાઈશ્રી જસવંતલાલ ગિરધરલાલ શાહના ભક્તિભર્યા સહકારથી આ ગ્રંથ અમારા સૌની ધારણા અને ભાવનાને સંતે તે થઈ શકે છે. આ સમર્થ સંઘનાયક મહાપુરુષના આપણું ઉપરના અણુભારને હળવે બનાવવા શક્તિમાન બનીએ, અને એ મહાપુરુષની સર્વમુખી પ્રતિભા તેમ જ જીવનપ્રતિમાને આપણા પરંપરાગત સંકુચિત ખયાલે વડે ન માપતાં, આપણુ વિચાર-આચારના માધ્યમે, એ પ્રતિભા અને પ્રતિમાને દીર્ઘકાળ પર્યત સર્વજનહિતાય બનાવીએ. પ. પૂ. ગુરુદેવ આચાર્ય શ્રી વિજયભંકરમુરીયર શુભંકર સૂર્યોદય જ્ઞાનમંદિર જૈન દેરાસર સામે, ગોધરા (પંચમહાલ) ધનતેરશ; વિ. સં. ૨૦૩૩ } વિજયસુર્યોદય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 536