Book Title: Vairagyasambhav Adhikar Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 4
________________ પ્રકાશનની પૂર્વે ... પૂ. પરમશાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ પૂજ્યપાદ આ.ભ.શ્રી.વિ. રામચન્દ્રસૂ. મહારાજાના પ્રશિષ્ય પરમસમતાનિષ્ઠ પૂજ્યપાદ આ.ભ.શ્રી.વિ. અમરગુપ્ત સુ.મ.સા. ના શિષ્ય પૂ.આ.ભ. શ્રી વિ. ચન્દ્રગુપ્તસૂમિ.સા. તથા પૂ.મુ.શ્રી સુભદ્રવિ.મ.સા. આદિ તેમ જ પૂ. પરમારા ધ્યપાદશીના આજ્ઞાવર્તી પૂ.સા.શ્રી પરમપ્રભાશ્રીજી મ. આદિ લગભગ ચૌદ વર્ષ બાદ અમદાવાદ પધાર્યા. તેઓશ્રીની પરમતારક નિશ્રામાં શા. નગીનદાસ કચરાભાઈ પરિવાર તરફથી સ્વ. કૈલાસબહેન મનુભાઈ નગીનદાસના પુણ્યસ્મરણાર્થે ત્રણ દિવસની વાચના-શ્રેણીનું આયોજન કરવામાં આવેલું. તેમાં શ્રી અધ્યાત્મસાર પ્રકરણના વૈરાગ્યસંભવ અધિકાને અનુલક્ષી પૂજ્યશ્રીએ વાચના ફરમાવેલી. તેનાં સારભૂત અવતરણોનું આ પુસ્તક દ્વારા પ્રકાશન કરવામાં આવ્યું છે. તેના પરિશીલનથી વૈરાગ્યવાસિત બનવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એક અભિલાષા. લિ. શ્રી અનેકાન્ત પ્રકાશન જૈન રિલીજીયસ ટ્રસ્ટ Jain Education International . For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 80