Book Title: The Jain 1998 07
Author(s): Amrit Godhia, Pradip Mehta, Pravin Mehta
Publisher: UK Jain Samaj Europe

Previous | Next

Page 111
________________ 10th anniversary pratishtha mahotsava પાઠશાળાની પ્રવૃત્તિઓ હંસાબેન શેઠ પેરેન્ટ્સ મોરનીગ અનુલક્ષીને જુદી જુદી હરિફાઇઓનું આયોજન કરવામાં આવે છે. દાખલા તરીકે, દિવાળી ઉપર દિવાળી કાર્ડ બનાવવાની હરિફાઇ, પહેલા શરૂઆતના વર્ષોમાં પેરેન્ટ્સ પોતાના બાળકો વિશે સમચના. મહાવીર જન્મ કલ્યાણ વખતે રંગોળી હરિફાઇ, કલરીંગ અભાવે આવી શકતા ન હતા. પણ હવે તેમને પેરેન્ટ્સ મોરનીગ કોમ્પીટીશન, વકતૃત્વ સ્પર્ધા વગેરે. માટેના કાગળો થોડા વહેલા મોકલવામાં આવે છે, તેથી તેઓના, માતા અગર તો પિતા, જરૂરથી પોતાના બાળકે કેવી પ્રગતિ કરી તે આ વર્ષે અમે નવી જ જાતનો પ્રયત્ન કર્યો હતો, જે હતી કવીઝ જાણવા માટે આ દિવસે અચૂક આવે છે. કોમ્પીટીશન ૧૯૯૮. જેને ખૂબ ખૂબ સફળતા મળી છે. આ કોમ્પીટીશન ચાર જુદી જુદી કેટેગરીમાં રાખવામાં આવી હતી. આ દરેક બાળકની પ્રગતિ વિશે શિક્ષકો વાલીઓ સાથે વિચારોની આપી હરિફાઇમાં દરેક કલાસમાંથી પહેલો, બીજો અને ત્રીજો નંબર લે કરે છે, તેમને સમજાવે છે અને તેમને કયાં વધારે મહેનત કરવાની આવનારને ઇનામો આપવામાં આવ્યાં હતાં અને બાકી બીજા બધાં જરૂર છે તે પણ કહેવામાં આવે છે. ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. આ હરિફાઇમાં વિવિધ જાતનાં પ્રશ્નો તેમજ ધર્મને લગતાં પ્રશ્નો પણ પ્રોસેસ રિપોર્ટ પૂછવામાં આવ્યાં હતાં. આ પ્રશ્ન-પત્ર વર્ગશિક્ષક દ્વારા તૈયાર વર્ષના અંતે એટલે જૂન મહિનામાં દરેક બાળકને તેની પ્રગતિ વિશેનો કરવામાં આવ્યાં હતાં. તેમજ નાના બાળકો માટે ડોટ ટુ ડોટ તથા રિપોર્ટ આપવામાં આવે છે. તેમાં તેનું ગુજરાતી બોલવાનું, વાંચવાનું ચિત્રોમાં રંગ પૂરવાની હરિફાઇ રાખી હતી. અને લખવાનું કેવું છે તે સરસ રીતે બતાવવામાં આવે છે. તેમાં તેની પર્યટન હાજરી પણ બતાવવામાં આવે છે. વર્ષના અંતે આ દ્વારા વાલીઓને ખબર પડે છે કે તેમના બાળકે કેટલી પ્રગતિ કરી છે. બાણપણમાં ભણતરની સાથે હસવું, રમવું, કૂદવું પણ ઘણું જરૂરી છે અને ભણતર પણ કલાસરૂમની ચાર દિવલોની વચ્ચે નથી. સાંસ્કૃતિક કાર્યક્રમો પર્યટનો દ્વારા બાળકોમાં સામાન્ય જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને ધર્મ પાઠશાળામાં આવતા બાળકો ગુજરાતી ભાષા અને ધર્મ વિશે બાબત ઉદ્ભવતાં ઘણાં પ્રશ્નોનું નિરાકરણ થાય છે અને જુદી જુદી શિખવા સાથે અવનવાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ હરખભેર ભાગ લે છે. છેલ્લા ત્રણેક વર્ષથી એપ્રિલ મહિનામાં “મહાવીર જન્મ ૧૯૯૭માં, પહેલી વખત પાઠશાળાનાં કાર્યકર્તા દ્વારા ધાર્મિક કલ્યાણક” નો આખો. પર્યટનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પર્યટનમાં જ કાર્ય ક્રમ પાઠશાળાના વેલીમ્બરોનાં મંદિરથી લઇને લંડનના દહેરાસરોની સહેલ કરાવવામાં > બાળકો દ્વારા કરવામાં આવી હતી. પર્યટનની જાહેરાત કરવામાં આવી ત્યારથી બાળકો આવે છે. આવા કાર્યક્રમોમાં ખુશી ખુશી થઇ ગયાં હતાં અને જવાનો દિવસ કયારે આવે તેની પાઠશાળાના દરેક બાળક રાહ જોઇ રહ્યાં હતાં આ પર્યટનમાં એક નિબંધ સ્પર્ધા પણ રાખવામાં ભાગ લે તેવાં શિક્ષકો અને આવી હતી. ડબલ-ડેકર બસમાં એક પણ જગ્યા ખાલી ન હતી. પાઠશાળાનાં કાર્યકર્તાનાં નમ્ર બાળકોએ આખે રસ્તે ગીતો, સ્તવનો ગાઇને તથા રમતો રમીને પ્રયાસો રહ્યા છે. કાર્યક્રમને ખૂબ મજા કરી હતી અને કોઇપણ મુશ્કેલી વગર સાંજે બઘાં હેમઅનુ લક્ષીને નવકાર મંત્ર કે ખેમ ઘેર પાછાં ફર્યા હતાં. આ પર્યટનમાં ઘણાં વડિલો અને પ્રાર્થનાથી માંડીને નાટકો સુધીનાં વાલીઓએ પણ ભાગ લીધો હતો. કાર્યક્રમોમાં બાળકો ભાગ લે છે. આવા પર્યટનોની ભવિષ્યમાં વધારે જરૂર છે. પર્યટનો યોજવાથી હરિફાઈ આયોજન બાળકોમાં ઉત્સાહ વધે છે અને તેમને કંઇક જુથે જ અનુભવ થાય : - Song - છે, અને આ બચપણમાં જોયેલી જગ્યાઓની તસ્વીર તેમનાં મનમાં આખા વર્ષ દરમ્યાન તહેવારો અને પ્રસંગોને હંમેશા અંકિત રહે છે. એવુ તમારા પોતાના અનુભવ પરથી નથી લાગતું? ન લાગતું હોય તો તમારા બાળપણના પ્રવાસના The universe is dynamic and alive and we are in it and of it, dynamic and alive and we are in it and of it, dynamic and alive ourselves. - John Kehoe Jain Education International 2010_03 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198