Book Title: The Jain 1998 07
Author(s): Amrit Godhia, Pradip Mehta, Pravin Mehta
Publisher: UK Jain Samaj Europe

Previous | Next

Page 154
________________ [ [1]} Ο ૨. 3. ચાલો પાલિતાણા થી શ્રી શિખરજી ની મહાયાત્રા ની સાથે ગુજરાત, રાજસ્થાન,ઉત્તરપ્રદેશ, બિહાર ના સંપુર્ણ જૈન યાત્રા પ્રવાસે. યાત્રા નાં સ્થળો : મુંબઇ * અમદાવાદ * ધંધુકા * કીર્તીધામ * પાલિતાણા * શંખેશ્વર મહેસાણા * મહુડી * અક્ષરધામ * આબુ * ઉદેપુર * અજમેર * જયપુર * આગ્રા * શૌર્યપુરી હસ્તિનાપુર * દિલ્લી ફૈજાબાદ * અયોધ્યા * બનારસા ચંદ્રપુરી-સિકપુરી ભૈપૂર-મર્દની સારનાથ ) * રાજગિર * પાવાપુરી * કુંડલપુર * નાલંદા * ગયા * બૌધ્ધગયા * લચ્છવાડ ક્ષત્રિયકુંડ * ચંપાપુરી * ભાગલપુર * ઋજુવાલીકા * શ્રી શિખરજી * કલકતા * દુર્ગ * ઊલ્સગ્રહમ. પ્રવાસ ની વીગત : પ ૧. હમેંશા ૨ X ૨ ડીલકસ લકઝરી કોચ દ્વારા જ મુસાફરી. ટ્રેન મુસાફરી હમેંશા 2nd એ.સી માંજ કરવા માં આવશે. આ જૈનયાત્રા દરમ્યાન મુખ્ય મુખ્ય શહેરો માં થ્રી સ્ટાર ( ૩ ) હોટલ માં ઉતરવા ની ઉ તમ વ્યવસ્થા, તેમજ દરેક ધાર્મિક સ્થળો એ જયાં હોટલોની સગડવડતાઓ નથી ત્યાં સારી જૈન ધર્મશાળા માં ઉતરવા ની સુગમ વ્યવસ્થા. ૪. અમારા નિષ્ણાંત રાજસ્થાની રસોયાઓ દ્વારા ઉ ચ્ચ ભોજન સામગ્રીમાંથી બનાવેલા સ્વાદિષ્ટ નીત-નવા ભોજન તેમજ નાસ્તાની સુંદર વ્યવસ્થા. હમેંશા દિવશ દરમ્યાન બે સમય ચા-દૂધ કોફી સાથે નાસ્તો અને બે સમય જૈન ભોજન ( કાંઠા, લસણ તેમજ કંડમુળ સિવાય ) ની ઉ તમ વ્યવસ્થા. તેમજ દિવસ દરમ્યાન બે સમય ( સવારે અને સાંજે ) મીનરલ વોટર પણ આપવામાં આવશે, તેમ છતા તપસ્વી ઓને માટે ઉકાળેલા પાણી ની સગડવડતા પણ છે. યાત્રા પ્રવાસ નો ભાવ : મોટા ઓ માટે પાઉન્ડ ૧૨૫૦-૦૦ તેમજ બાર વર્ષથી નીચેના માટે પાઉ ન્ડ ૧૧૨૫-૦૦ રાખવા આવેલ છે. પ્રવાસ તા.૩૦-૦૮-૧૯૯૮ થી તા.૨૮-૦૯-૧૯૯૮ સુધી ( ૩૦ દિવસ ) નો છે. P & P TOURS & TRAVELS નાં દરેક પ્રવાસ દરમ્યાન કોઇપણ જગ્યા એ રાત્રી મુસાફરી કરવા માં આવતી નથી તેની ખાસ નોંઘ લેવી. પ્રવાસ માં આપને મળતો આનંદ તેમજ સંતોષ જ અમારી સફળતા છે. આપને નિરાશ ન થવું પડે માટે આજેજ અમારા ટ્રી ફોન 0800 7 83 47 88 ઊપર ફોન કરીને આપની સીટ બુક કરાવો. અથવા અમને રૂબરૂ સંપર્ક કરો. ૩. ૭. ૮. kaalong with dithua \0/20 ૯. P & P TOURS & TRAVELS HI-TECH HOUSE 18 BERESFORD AVENUE WEMBLEY, MIDDLESEX HAO IAU Tel: (0181) 900 9555 [Direct Line] (0181) 903 0211 [Ext. 234] Fax: (0181) 900 9475 E-Mail: pptours.travels@virgin .net FOR BOOKING FREE PHONE : 0800 7 83 47 88 Jain Education International2010_03 H ] [ 0 ] ન 150 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198