SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ [ [1]} Ο ૨. 3. ચાલો પાલિતાણા થી શ્રી શિખરજી ની મહાયાત્રા ની સાથે ગુજરાત, રાજસ્થાન,ઉત્તરપ્રદેશ, બિહાર ના સંપુર્ણ જૈન યાત્રા પ્રવાસે. યાત્રા નાં સ્થળો : મુંબઇ * અમદાવાદ * ધંધુકા * કીર્તીધામ * પાલિતાણા * શંખેશ્વર મહેસાણા * મહુડી * અક્ષરધામ * આબુ * ઉદેપુર * અજમેર * જયપુર * આગ્રા * શૌર્યપુરી હસ્તિનાપુર * દિલ્લી ફૈજાબાદ * અયોધ્યા * બનારસા ચંદ્રપુરી-સિકપુરી ભૈપૂર-મર્દની સારનાથ ) * રાજગિર * પાવાપુરી * કુંડલપુર * નાલંદા * ગયા * બૌધ્ધગયા * લચ્છવાડ ક્ષત્રિયકુંડ * ચંપાપુરી * ભાગલપુર * ઋજુવાલીકા * શ્રી શિખરજી * કલકતા * દુર્ગ * ઊલ્સગ્રહમ. પ્રવાસ ની વીગત : પ ૧. હમેંશા ૨ X ૨ ડીલકસ લકઝરી કોચ દ્વારા જ મુસાફરી. ટ્રેન મુસાફરી હમેંશા 2nd એ.સી માંજ કરવા માં આવશે. આ જૈનયાત્રા દરમ્યાન મુખ્ય મુખ્ય શહેરો માં થ્રી સ્ટાર ( ૩ ) હોટલ માં ઉતરવા ની ઉ તમ વ્યવસ્થા, તેમજ દરેક ધાર્મિક સ્થળો એ જયાં હોટલોની સગડવડતાઓ નથી ત્યાં સારી જૈન ધર્મશાળા માં ઉતરવા ની સુગમ વ્યવસ્થા. ૪. અમારા નિષ્ણાંત રાજસ્થાની રસોયાઓ દ્વારા ઉ ચ્ચ ભોજન સામગ્રીમાંથી બનાવેલા સ્વાદિષ્ટ નીત-નવા ભોજન તેમજ નાસ્તાની સુંદર વ્યવસ્થા. હમેંશા દિવશ દરમ્યાન બે સમય ચા-દૂધ કોફી સાથે નાસ્તો અને બે સમય જૈન ભોજન ( કાંઠા, લસણ તેમજ કંડમુળ સિવાય ) ની ઉ તમ વ્યવસ્થા. તેમજ દિવસ દરમ્યાન બે સમય ( સવારે અને સાંજે ) મીનરલ વોટર પણ આપવામાં આવશે, તેમ છતા તપસ્વી ઓને માટે ઉકાળેલા પાણી ની સગડવડતા પણ છે. યાત્રા પ્રવાસ નો ભાવ : મોટા ઓ માટે પાઉન્ડ ૧૨૫૦-૦૦ તેમજ બાર વર્ષથી નીચેના માટે પાઉ ન્ડ ૧૧૨૫-૦૦ રાખવા આવેલ છે. પ્રવાસ તા.૩૦-૦૮-૧૯૯૮ થી તા.૨૮-૦૯-૧૯૯૮ સુધી ( ૩૦ દિવસ ) નો છે. P & P TOURS & TRAVELS નાં દરેક પ્રવાસ દરમ્યાન કોઇપણ જગ્યા એ રાત્રી મુસાફરી કરવા માં આવતી નથી તેની ખાસ નોંઘ લેવી. પ્રવાસ માં આપને મળતો આનંદ તેમજ સંતોષ જ અમારી સફળતા છે. આપને નિરાશ ન થવું પડે માટે આજેજ અમારા ટ્રી ફોન 0800 7 83 47 88 ઊપર ફોન કરીને આપની સીટ બુક કરાવો. અથવા અમને રૂબરૂ સંપર્ક કરો. ૩. ૭. ૮. kaalong with dithua \0/20 ૯. P & P TOURS & TRAVELS HI-TECH HOUSE 18 BERESFORD AVENUE WEMBLEY, MIDDLESEX HAO IAU Tel: (0181) 900 9555 [Direct Line] (0181) 903 0211 [Ext. 234] Fax: (0181) 900 9475 E-Mail: pptours.travels@virgin .net FOR BOOKING FREE PHONE : 0800 7 83 47 88 Jain Education International2010_03 H ] [ 0 ] ન 150 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525531
Book TitleThe Jain 1998 07
Original Sutra AuthorN/A
AuthorAmrit Godhia, Pradip Mehta, Pravin Mehta
PublisherUK Jain Samaj Europe
Publication Year1998
Total Pages198
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy