Book Title: The Jain 1998 07
Author(s): Amrit Godhia, Pradip Mehta, Pravin Mehta
Publisher: UK Jain Samaj Europe

Previous | Next

Page 159
________________ 10th anniversary pratishdha mahotsava . હમ 11_ર આચ દ્વાર માટે એમણે ગુરુવારના સમાજની એકતા માટે તેઓએ જીવનભર પ્રયાસ કર્યો. એમનો સમ્રાટ’ ની પદ્ધીથી વિભૂષિત કરવા માગે છે. આ સમયે સમાજ એટલે કોઇ સાંપ્રદાયિકતાના સીમાડામાં બંધાયેલો સમાજ આચાર્યશ્રીએ કહ્યું: નહોતો. સાંપ્રદાયિકતાથી ઉપર ઊઠે એજ સંત. એમણે ગુરુદ્વારામાં ઉપદેશ આપ્યો હતો તેમજ જીર્ણોદ્ધાર માટે આર્થિક સહાયની “મારે પટ્વીની જરૂર નથી. મારે તો શ્રી સંઘની સેવા કરવી છે. પ્રેરણા પણ આપી હતી. મેઘવાળો માટે સૂવાનો ખંડ એમના મારા પર સૂરિનો ભાર છે તે પણ હું મૂકી દેવા માંગું છું.” ઉપદેશથી તેયાર થયો હતો. પાકિસ્તાનથી આવેલ નિર્વાસિતોને સહાય કરવાની એમણે જેનોને અપીલ કરી હતી. ગામમાં એમના હૃદયની વ્યાપકતા એમના જીવન અને વાણી - બંનેમાં મુસલમાનોને મસ્જિદમાં જવા-આવવાની મુશ્કેલી પડતી હતી. પ્રગટ થાય છે. એમના આ શબ્દોની મહત્તા પીછાનવા માટે કેટલું એને મોટા રસ્તાની જમીન આપવાની શ્રાવકો ના પાડતા હતા. વિશાળ હૃદય જોઇએ. તેઓ કહે છે: આચાર્યશ્રીને મુસલમાનોએ વિનંતી કરી ત્યારે આચાર્યશ્રીએ વ્યાખ્યાનમાં શ્રાવકોને પૂછ્યું. “આ મસ્જિદમાં મુસલમાનો શું “હું ન જેન છું, ન બૌધ, ન વેષ્ણવ, ન શીવ, ન હિંદુકે મુસલમાન, કરે છે?” હું તો વીતરાગ પરમાત્માને શોધવાના માર્ગે વિચરવાવાળો માનવી છું, એક યાત્રાળુ છું.” અગ્રણી શ્રાવકે કહ્યું, “સાહેબ ! તેઓ ખુદાની બંદગી કરે છે.” આચાર્યશ્રીએ વળતો સવાલ કર્યો, “તમે મંદિરમાં શું કરો છો?” વિચારની કેવી ભવ્યતા અને પોતાની કેટલી લઘુતા! મહાવીરની વીરતા એ સિંહની વીરતા છે. અહિંસા દાખવવાનું સિંહને હોય, “ભગવાનની સ્તુતિ” જવાબ મળ્યો. સસલાને નહી, એવી અહિંસક વીરતાનું જવલંત ઉદાહરણ છે. ક્રાંતદ્રષ્ટા આચાર્યશ્રીના જીવનમાં બનેલી પાકિસ્તાનમાં આવેલા આ સાંભળી આચાર્યશ્રીએ કહ્યું, મને તો ખુદાની બંદગી અને ગુજરાનવાલાની ઘટના. હિંદુસ્તાનનો એ સમય અંધાધૂંધી અને ભગવાનની સ્તુતિમાં કોઇ ભેદ દેખાતો નથી. ઊથલપાથલોથી ભરેલા હતો. આવે સમયે આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ.સા. પંજાબ (પાકિસ્તાન ગયા અને અને પછી શ્રાવકોને બીજા ધર્મને આદર આપવાની વાત અઢી-ત્રણ વર્ષ સુધી શાસનકાર્યો કરતાં કરતાં એક વીર સાધુની સમજાવી. એને પરિણામે શ્રાવકોએ મુસલમાનોને આવવા- પેઠે રહ્યા. આ સમયે આચાર્યશ્રીની ઉંમર ૭૫ વર્ષની હતી. એમણે જવાના રસ્તા માટે હર્ષભેર જમીન આપી. ગુજરાનવાલામાં ચોમાસું કર્યું. ભારત-પાકિસ્તાનના ભાગલાના એ સમયમાં એમના ઉપાશ્રયમાં જ ચાર બોંબ મુકાયા હતા. આચાર્યશ્રીનો રાષ્ટ્રપ્રેમ પણ ઉદાહરણીય હતો. એમણે જીવનભર આચાર્યશ્રીને દેશભરમાંથી વિનંતી કરવામાં આવી કે આપતત્કાલ ખાદી પહેરી હતી. રેશમી વસ્ત્રોનો અવિરત વિરોધ કર્યો. આચાર્ય ભારતમાં પાછા આવો. આચાર્યશ્રી એ બાબતમાં મક્કમ હતા કે પદવી વખતે પણ નવ સ્મરણના પાઠ સાથે પંડિત હીરાલાલ શ્રી સંઘની એકએક વ્યકિત સલામત રીતે વિદાય થાય એ પછી શર્માએ જાતે કાંતીને તૈયાર કરેલી ખાદીની ચાદર ઓઢી હતી. જ હું અહીંથી જવાનો છું. ગુજરાનવાલાથી અમૃતસરની રાષ્ટ્રના અગ્રણીઓ આચાર્યશ્રીના દર્શને આવતા હતા. આચાર્યશ્રીની યાત્રા વીરતાની કથા સમાન છે. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ. એ શ્રી મોતીલાલ નહેરુની તમાકુની ટેવ છોડાવી હતી. અંબાલા શહેરની જાહેર સભામાં આનો આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીજીએ પોતાના જીવનમાં ત્રણ આદર્શ એકરાર કરતાં શ્રી મોતીલાલ નહેરુએ કહ્યું: રાખ્યા હતા. આત્મ સંન્યાસ, જ્ઞાનપ્રસાર અને શ્રાવક-શ્રાવિકાનો ઉત્કર્ષ. એમણે સંયમસાધનામાં આ ત્રણેય આદર્શોની સિદ્ધિ “હું મારી અક્કલ ગુમાવી બેઠો હતો તે આ જૈન મુનિએ ઠેકાણે. માટે સતત પ્રયાસ કર્યા. સમાજને વર્તમાનમાં જીવવાની, રાષ્ટ્રીય આણી.” પ્રવાહોને ઓળખવાની, જ્ઞાનપ્રસારની અહિંસક વીરતાની, આત્મસાધનાની, સર્વધર્મ - સમભાવની અને ગતાનુગતિકતાને આવી જ રીતે ૫. મદનમોહન માલવિયા પણ એમનાં પ્રવચનો બલ્લે સમયજ્ઞતાની પોતાની વાણી અને જીવનથી ઝાંખી કરાવીને સાંભળવા આવતા અને પોતાના કાર્યમાં આચાર્યશ્રીના આશીર્વાદ એમણે આવતીકાલનો માર્ગ કંડારી આપ્યો. આપણે તો એટલુંજ માગતા હતા. કહેવાનું રહ્યું: પદવીકે પ્રસિદ્ધિથી આચાર્યશ્રી હંમેશાં અળગા જ રહ્યા. ફાલનાની કોન્ફરન્સ વખતે શ્રી સંઘે એમને વિનંતી કરી કે તેઓને ‘સૂરિ વિજયવંત તુજ નામ અમોને અખૂટ પ્રેરણા આપો! તારી પ્રેમ-સુવાસ સદાયે ઘટઘટ માંહે વ્યાપો! The price of greatness is responsibility. Jain Education International 2010_03 Jain Education Intemational 2010_03 - 155 O Forvate Personal Use Only 155 Us Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198