Book Title: The Jain 1998 07
Author(s): Amrit Godhia, Pradip Mehta, Pravin Mehta
Publisher: UK Jain Samaj Europe

Previous | Next

Page 153
________________ 10th anniversary pratishtha mahotsava જે સાધુઓ હોય તે બુધ્ધિમદ, તપોમદ, મુસલમાન નથી સુન્નતવાળા જન્મતા, શીખ નથી દાઢીવાળા ગોત્રમદ અને આજીવિકામદ ન કરે. જે જન્મતા. જન્મ લીધા પછી જેવા જેના સંસ્કાર અને જેવા જેના આવો મદ કરતા નથી તેજ પંડિત છે આચાર તેવો તેને રંગ ચઢે છે. આત્મા તો બધામાં એકજ છે. અને તે જ સર્વશ્રેષ્ઠ છે. સર્વે મોક્ષ અધિકારી છે. સર્વ સરખા છે. આપણે બધા એકજ છીએ. હું જૈન નથી, બૌધ્ધ નથી, વૈષ્ણવ નથી, શીખ નથી, એવી જ રીતે માત્ર બાહ્ય લક્ષણો કે બાહ્ય હિંદુ નથી, મુસ્લિમ નથી. હું પરમાત્માને શોધવા માટેના પથ આચરણથી ઉત્તમ મનુષ્ય નથી થઇ પર આગેકૂચ કરવા માગતો એક માનવી છું.” કેટલી વિશાળ શકાતું, પરંતુ આંતરિક સદ્ગુણો દ્રષ્ટિ ! કેવા ઉન્નત વિચાર! ખીલવવાથી તેમ થવાય છે તે દર્શાવતાં ભગવાને સરસ કહ્યું છે: વેદિક પરંપરાના હિન્દુઓમાં જયારે વર્ણવ્યવસ્થા અત્યંતા न वि मुण्टुिअण समणो, ચુસ્ત હતી ત્યારે જૈન પરંપરામાં ચારેય વર્ણ માટે મોકળો - ન મારેજ મા અવકાશ હતો. ભગવાન મહાવીર પોતે ક્ષત્રિય હતા. તેમના न मुणी रण्णवाशेणं, ગણધરો બ્રાહ્મણ હતા. તેમના સાધુઓમાં ક્ષત્રિયો, વેશ્યો कुसचीरेण न तावसे ॥ અને શૂદ્રો પણ હતા. એટલે કે જેન ધર્મના પરિપાલનમાં समया समणो होइ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચારે વર્ણને સરખો बम्भचरेणे बम्भणो। અધિકાર હતો. વર્ણને કારણે કોઇને ઉંચા કે નીચ લેખવામાં नाणेण य मुणी होइ, આવતા ન હતા. ભગવાનના શ્રમણ સંઘમાં દીક્ષા લેનાર तवेणं होइ तावसो।। રાજકુમારો પોતાની પૂર્વે સાધુ થયેલા પોતાના શૂદ્ર દાસને (‘ઉત્તરાધ્યયન’, સૂત્ર ર૧/૨૭-૩૦) પણ વંદન કરતા. શિરમુંડનથી કોઇ શ્રમણ થતું નથી. મથુરાના શિલાલેખમાં ઉલ્લેખ છે તે પ્રમાણે સોની, લુહાર, છે ૐનો જાપ કરવાથી કોઇ બ્રાહ્મણ થતો તેલી, નાવિક, નર્તક, વેશ્યા વગેરે જેનધર્મનું પાલન કરતા | નથી. અરણ્યવાસ કરવાથી કોઇ મુનિ હતા. મેતાર્ચ, હરબલ, અર્જુનમાલી, સોમદત્ત માલી, થતો નથી અને વલ્કલનાં વસ્ત્રો અનંગસેવા નામની તથા ચામુક નામની વેશ્યા, કોશા, 2 પહેરવાથી કોઇ તાપસ થતો નથી. માછીમારની પુત્રી કાણા, માછીમાર હરિબલ વગેરેએ | સમતાથી માણસ શ્રમણ થાય છે. જેન ધર્મની સંચમપૂર્વક આરાધના કરેલી કે બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થાય છે. જ્ઞાનથી છે. ભગવાને સમતા અને આત્માની છે મુનિ થાય છે અને તપશ્ચર્યાથી તાપસ થાય છે. સમાનતાનો એવો એક આદર્શ પ્રજા. સમક્ષ મૂકયો હતો. ઉંચે બેઠેલા માણસો વળી ભગવાન મહાવીરે ઉત્તરા ધ્યયનસૂત્રમાં વર્ણવ્યવસ્થા જયારે નીચે ઉતરીને સમાનતાની સાચી. અંગે સ્પષ્ટ જ કહ્યું છે કે: વાતો કરે છે ત્યારે તે પ્રિય અને સર્વ સ્વીકાર્ય બને છે. ક્ષત્રિય રાજકુમાર રે कम्मुळा बम्भणो होई, कम्मुणा होई खत्तियो ।। વર્ધમાને રાજયના સુખોપભોગોનો અને & S वइसो कम्मु णा होई, सुदो कम्मुणा होई ॥ ગૃહરથ જીવનનો ત્યાગ કરીને જયારે વર્ણવ્યવસ્થા અને જાતિમદ, કુલમદ કે ગોત્રમદનું અભિમાન ન કરવા માટે કર્મથી (આચરણથી) બ્રાહ્મણ થવાય છે, કર્મથી ક્ષત્રિય ઉપદેશ આપ્યો ત્યારે તે સહર્ષ સ્વીકાર્ય બન્યો હતો. થવાય છે, કર્મથી વૈશ્ય થવાય છે અને કર્મથી શૂદ્ર થવાય છે. વર્ણવ્યવસ્થાનો પ્રશ્ન આજે આપણને ગૌણ લાગે છે, પરંતુ આચાર્ય વિજયવલ્લભસૂરિશ્વરજી એ ૮૦ વર્ષ પહેલાં કહ્યું હતું એ સમયે, અઢી હજાર વર્ષ પૂર્વે આવી રૂઢ વ્યવસ્થા સામે કે તે ઉપર મુજબની ભગવાન મહાવીરની વાણી સાથે સુસંગત માનવમાત્રની સમાનતાના ક્રાંતિકારી વિચારો દર્શાવવા એ છે. તેમણે કહ્યું હતું “હિંદુ નથી ચોટલીવાળા જન્મતા, સરળ વાત નહોતી. The sea is great because it never rejects the tiniest rivulet. Jain Education Intemational 2010_03 જa158e -City, www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198