Book Title: The Jain 1998 07
Author(s): Amrit Godhia, Pradip Mehta, Pravin Mehta
Publisher: UK Jain Samaj Europe

Previous | Next

Page 138
________________ 10dh anniversary pradishdha mahotsana દયાબેન મહેતા સવાર સાંજ પ્રતિક્રમણ કરવું ૨. ચઊવિસંત્યો-સર્વજ્ઞ સર્વદર્શી પરમાત્મા શ્રી ચોવીસ જીનેશ્વરોની સ્તુતિરૂપ લોગસ્સ સુત્રનું મનવચન કાયાથી કુળાચારના નિયમોને વિચારી શ્રાવકે પ્રતિક્રમણ કરવું ભાવ આરાધન કરવું તેનું નામ ચઊવિસંત્થો. જોઇએ. રાગ દ્વેષથી સુતા કે જાગતા આ જીવ અનેક પ્રકારના અનાદિ કાળના અભ્યાસથી જીવ પાપ બાંધે છે. આવું જાણીને ૩. વંદનક- સંસારમાં રખડતા જીવોને પરમ પવિત્ર પ્રભુ જ્ઞાની ભગવંતે ઓષધરૂપ સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવીકા શાસનની શીતળ છાયા બતાવનાર નિગ્રંથ મહાન ચતુર્વિધ સંઘને ઉભય કાળે સવાર સાંજ પ્રતિક્રમણ કરવાનું ધર્માચાર્યાદિ ગુરુઓને બહુમાન, સત્કાર, સ્તુતિરૂપ કરાતું ફરમાન છે. વંદન તેનું નામ વંદનક. પ્રતિક્રમણની કિંમત ૪. પ્રતિક્રમણ-રાગદ્વેષથી બાંધેલા પાપની શુદ્ધિ કરવા પોતાના આત્માની ધૃણા-નિંદા કરવી તેનું નામ એક લાખ યોજન પ્રમાણ જંબદ્વીપમાં જેટલા પર્વતો છે તે પ્રતિક્રમણ. બધાય કદાપિ સોનાના થઈ જાય અને તે સમગ્ર સુવર્ણનું કોઇ દાતાર દાન કરે અગર તો - ૫. કાઉસગ્ન-કાયાની ચપળતા, વાણીની વાગરાળને છોડીને મનથી પરમાત્માનું ધ્યાન ધરી નમસ્કાર મહામંત્ર એક લાખ ચોજનમાં જેટલી રેતી છે તે રેતીના સર્વે કણો રત્નો. લોગસ્સાદિનું સ્મરણ કરવું તેનું નામ કાઉસગ્ગ. બની જાય અને એ રત્નોનું કોઇ દાતાર દાન કરે ૬. પ્રત્યાખ્યાન -નિયતકાલ પ્રમાણે આત્માને મુખ્યત્વે તો પણ આહારાદિના પાપથી નિવૃત્ત રાખવો તેનું નામ એક દિવસમાં લાગેલ પાપની શુદ્ધિથઇ શકતી નથી. જયારે દિવસ પ્રત્યાખ્યાન. રાત્રિમાં લાગેલ પાપની શુદ્ધિ કરવાની ભાવનાવાળો માણસ છ આવશ્યકનો ક્રમ ભવ્યાત્મા દરરોજના દોષની શુદ્ધિરૂપ આલોચના-પ્રતિક્રમણ કરે તો તે પાપથી વિશુદ્ધ બની આ સંસાર સમુદ્રથી પાર ઉતરી પરમ ૧. જયાં સુધી સમભાવ રૂપ સામાયિક પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સિદ્ધિપદનો ભોકતા થઇ શકે છે. ભલે મંત્રનો ગંભીર અર્થ લોગસ્સ સ્તુતિ ભાવપૂર્વક થઈ શકતી નથી. જડવાદથી સમજતા ન હો પણ પ્રતિક્રમણ સુત્રરૂપી મહામંત્રોની વિધિ અને સુખની ભ્રમણાઓમાં પરિભ્રમણ કરતા જીવને પોતાના શ્રદ્ધાના બળે આત્માર્થીઓ અઇમુત્તા જેવા બાલમુની જેમ શુદ્ધ સ્વભાવનો ખ્યાલ પણ સમભાવ સિવાય પ્રાપ્ત થઇ કેવળજ્ઞાન રૂપી રિદ્ધિ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. શકતો નથી. સમભાવી આત્મા જ શ્રી દેવાધીદેવ વિતરાગ પરમાત્માની ઉપાસનાને યોગ્ય છે. છ આવશ્યકની ટુંક સમજ ૨. આત્મા પોતે જ સ્થિર, શાંત કે સમભાવમાં હોતો નથી ૧. સામાયિક - સમતા ભાવમાં લીન બની ગુરની શાક્ષિએ ત્યાં સુધી મહા પુરુષોમાં રહેલા ગુણોને જાણી શકતો નથી, ઓછામાં ઓછું બે ઘડી કરો ‘કરેમિભંતે' સુત્રના ઉચ્ચાર તેમજ તે ગુણોથી ઉત્સાહી બની પ્રશંસા પણ કરી શકતો પૂર્વક પ્રાણાંતે સત્ય પ્રતિજ્ઞા કરવી તેનું નામ સામાઇક. The man who never alters his opinion is like standing water, and breeds reptiles of the mind. Like us on તારી Jain Education Interational 2010_03 - 136 - -- - www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198