Book Title: Tattvavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯) દાન આપ્યા પછી યથાશકિત પચ્ચખાણ કરે, કેમકે વિરતિ વિના જે દાતાર હોય તે પણ તિર્યંચની નીમાં જઈ ઉપજે, હાથી ઘેડાના ભવ પામે, ભેગ ભેગવતાં પણ બંધનમાં પડયા રહે, પચ્ચખાણ સહિત દાન દેનાર નરકે ન જાય, તિર્યંચમાં ન જાય, દયાવંત હેય તે આયુષ્ય હિન ન થાય, સત્યવાદી હેય તેને માટે સ્વર ન હોય, તપસ્યા સર્વ ઈદ્રિયરૂપ બગલાને વશ કરવાને જાળપાસ સમાન છે, કષાયરૂપ તાપ ટાળવાને દ્રાક્ષ સમાન છે, કર્મરૂપ અજીર્ણ ટાળવાને હરડે સમાન છે. જે વસ્તુ દૂર અને દુખે પ્રાપ્ત કરવા યંગ્ય હોય, દેવને પણ દુર્લભ હોય, તે સર્વ તપસ્થાએ (તપશ્ચર્યાએ) કરી સધાય છે. માટે યથાશકિત તપસ્યા કરવી જ. પછી બજારમાં જઈ ધર્મનીતિથી દ્રવ્ય કમાવાને વ્યાપાર કરે. મિત્રના ઉપગાર અર્થે, ભાઈના ઉદય અર્થે ઉત્તમ પુરૂષે લક્ષમી ઉપાર્જન કરે. પિતાનું પેટ તે તીર્થંચ પણ ભરે છે. વ્યાપારથી આજીવીકા ચલાવવી તે ઉત્તમ જાણવી, ખેતીવાડીથી આજીવીકા મધ્યમ અને નોકરી કરીને આજીવિકા ચલાવવી તે જઘન્ય જાણવી અને ભીક્ષા માંગી પેટ ભરવું તે અધમાધમ આજીવિકા જાણવી. તે માટે નીચવ્યાપાર પિતે કરે નહિ, બીજા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 145