Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
પ૦
અધ્યાયઃ સૂત્રઃ ૯
–જીવ આમ્રવનો કર્તા છે અને અજીવ આમ્રવમાં સહાયક છે. –આથી જ જીવ એ ભાવ કે મુખ્ય અધિકરણ છે. -અને અજીવ એ દ્રવ્ય કે ગૌણ અધિકરણ છે.
-आद्यं च जीवविषयत्वात् भावाधिकरणमुकतं, कर्मबन्धहेतुर्मुख्यतः । इदं तु द्रव्याधिकरणमुच्यते । परममुख्यं, निमित्त मात्रत्वाद्
U [8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભ(૧) ગીરે ધM: - ૪ મા. ૨૬,૩૨,મુ. પ૬૪- ()પર્વ ગળીવમવિ % થા, થા.૨-૩૨,ખૂ. ૬૦-૮ U [9]પદ્ય(૧) આ સૂત્રનું પ્રથમ પદ હવે પછીના સૂત્ર૯માં કહેવાશે (૨) અધિકરણ વા શસ્ત્ર જીવ અજીવ બે થતા
શુભા શુભ બધા કર્મો તે બંનેય થકી થતાં [10] નિષ્કર્ષ-આસૂત્ર થકી સૂત્રકારમહર્ષિશુભાશુભ એવા સામ્પરાયિકકર્મના આસ્રવ ના અધિકરણને જણાવે છે કે જીવ પોતે જીવ અને અજીવ થકી જ કર્માસ્રવ કરે છે અલબત જીવ અને અજીવ બંને કઇ રીતે કર્માસ્રવ કરે છે તે વાત તો હવે પછીના બે સૂત્રોમાં કહેવાશે પણ આપણને પ્રથમ ત્રણ યોગથી કર્માસ્રવ જણાવ્યો,પછી શુભાશુભ રૂપ કર્માક્સવ જણાવ્યા પછી સામ્પરાયિક ઈર્યાપથ ભેદે જણાવ્યો પછી ૩૯ ભેદે સામ્પરાયિક આગ્નવ જણાવ્યો અને છેલ્લે તે આમ્રવના અધિકારણ જણાવવા આ સૂત્ર બનાવ્યું. પણ બધામાં મૂળ તત્વ શું? આમ્રવ. આસ્રવ સર્વથા ત્યાજયજ છે તે વચનમાં શ્રધ્ધા રાખી આશ્રવ તત્ત્વને વધુને વધુ સ્પષ્ટ સમજી આસ્રવ છાંડી મોક્ષનો પુરુષાર્થ કરવો
OOOOOOO
(અધ્યાયઃક-સૂત્રઃ૯) D [1]સૂત્રહેતુ-ભાવઅધિકરણ-અથવા જીવઅધિકરણના ૧૦૮ ભેદોને આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ જણાવે છે
1 [2]સૂત્રમૂળ-માં કંપનીમૂરિશ્માયોતિ ઝરતાનુમત થાય विशेषस्त्रिस्त्रिस्त्रिश्चतुश्चैकश:
U [3સૂત્ર:પૃથક-માદ્ય - સંમ્ - સમરણ - મારમ - યોગ - શ્રત - રિત - અનુમત - Bય - વિશપૈ. : ત્રિ: a: ag: ૨ પશ:
[4] સૂત્રસાર-આઇ-અર્થાત પહેલુંજીવરૂપઅધિકરણક્રમશ:સંરંભ,સમારંભ અને આરંભ ભેદથી ત્રણ પ્રકારનું યોગ ભેદથી ત્રણ પ્રકારનું કૃત,કારિત અનુમત ભેદથી ત્રણ પ્રકારનું, તથા કષાયભેદ થી ચાર પ્રકારનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org