Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 167
________________ ૧૬૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તત્ત્વાર્થ સૂત્ર કર્મગ્રન્થ પહેલો લોકપ્રકાશ-સર્ગ ૧૦ (૯) આયુ કર્મ-દેવાયુ કર્મની આસ્રવ કઈ રીતે? સૂત્ર:૨૦ ગાથા-૫૯ શ્લોક:૨૬૨ -સરાગ સંયમ -અવિરતિ આદિ -સમ્યક્ત્વાદિ ગુણ -દેશ વિરતિપણું -બાળ તપ સ્થાન કે વર્તતો જીવ -અકામ નિર્જરા -અકામ નિર્જરા અકામ નિર્જરા -બાળ તપ -બાળ તપસી (૧૦) નામકર્મ-અશુભ નામ કર્મનો આસ્રવ કઈ રીતે? સૂત્ર:૨૧ ગાથા-પ૯ શ્લોક ૨૬૪ ચોગ વકતા -માયાવી -અસરળ -વિસંવાદન -ગારવ યુકત -મોટાઈ વાળો (૧૧) નામકર્મ-શુભનામ કર્મનો આસવ કઈ રીતે? સૂત્રઃ૨૧ ગાથા:૫૯ શ્લોક ૨૬૪ યોગ સરળતા -સરળ -સરળ -અવિસંવાદ -ગૌરવ રહિત -મોટાઈ વગરનો (૧૨) ગોત્રકર્મ-નવગોત્ર કર્મનો આસવ કઈ રીતે? સૂત્ર ૨૪ ગાથા ૬૦ શ્લોક:૨૬૩ -પરનિંદા -દોષ દૃષ્ટિ -અવગુણ પ્રેક્ષી -આત્મા પ્રશંસા -મદ કરનારો -મદયુકત -સગુણ આચ્છાદન -અધ્યયન અધ્યાપન- -અધ્યયન અધ્યા- 1 -અસગુણ પ્રકાશન વિરોધી પનનો અભાવ -જિન આદિ પરત્વે -અહંદુભકિત રહિત અપ્રીતિ (૧૩) ગોત્રકર્મ-ઉચ્ચગોત્ર કર્મનો આસ્રવ કઈ રીતે? સૂત્ર:૨૫ ગાથા-૬૦ શ્લોક ૨૬૩ -આત્મ નિંદા -ગુણ દ્રષ્ટિ -ગુણ પ્રેક્ષી -પર પ્રશંસા -મદ રહિત -મદત્યાગી -સ્વગુણ અપ્રાગટ્ય -અધ્યયન-અધ્યાપન -અધ્યયન અધ્યાપન -પરગુણ પ્રાગટ્ય રૂચિ -ઉદ્યુત -જિનઆદિ પરવેપ્રીતિ -અહિંદ ભકિત (૧૪) અંતરાય કર્માસવ કઈ રીતે? સૂત્ર:૨ ગાથા-૨ શ્લોક ૨૬૪ | -દાનાદિમાં -જિનપૂજામાં વિદનકર્તા -પ્રભુપૂજા વિઘ્નકર્તા વિધ્ધ કરવું -હિંસાદિ તત્પર -હિંસક વિજ્ઞ કરવું વિઘ્નકર્તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178