Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૯૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ તત્વાર્થ સંદર્ભઃ१-वतः-हिंसाऽनृतस्तेयाब्रहमपरिग्रहेभ्यो विरतिव्रतम् । २-दान- अनुग्रहार्थ स्वस्यातिसर्गो दानम् । ૩પ્રકૃતિનો ભેદ -
સં ઘે . $ અન્ય ગ્રન્થસંદર્ભઃ(૧)સ્વરૂપ-કર્મગ્રન્થ પહેલો ગાથા:૧૨ ઉત્તરાર્ધ-મૂળ તથાવૃત્તિ
-દવ્યલોક પ્રકાશ સર્ગઃ૧૦ શ્લોક, ૧૫૩, ૧૫૪ (૨)કારણ-દ્રવ્યલોક પ્રકાશ સર્ગઃ૧૦ શ્લોક ૨૫૬ -કર્મગ્રન્થ પહેલો-ગાથ-પપ [9]પદ્યઃ(૧) દિલમાં દયા જીવને વ્રતીની,દાન ધર્મે સ્થિરતા
સરાગ સંયમ યોગ આદિક્ષાન્તિ શુચિતા ધારતા કર્મ શાતા વેદનીયને બાંધતા એમ ભવિજના
મોહનીય કેમ બાંધે સુણો કારણ કર્મના (૨) ભૂત વતી અનુકંપા દાન સરાગ સંયમ
- આદિ યોગો ક્ષમાશૌર્ય,શાતા વેદનીયકર્મજ U [10] નિષ્કર્ષ - શાતા વેદનીય કર્મના આસ્રવ ને જણાવતા એવા આ સૂત્રમાં મોક્ષાર્થી જીવકરતા સંસારી જીવને યોગ્ય નિષ્કર્ષ વિશેષે વિચારી શકાય તેવો છે.
જીવ માત્રને સુખ જોઇએ છે. સુખ સૌને ગમે છે, દુઃખ કોઇને ગમતું નથી હવે જો સુખ જોઇતુ હોય અર્થાત જે કર્મના વેદનમાં શાતા આપવાની તાકાત છે તેવા કર્મનું ઉપાર્જન કરવું હોય તો કઈ રીતે થઈ શકે તે સૂત્રકાર મહર્ષિ એ આ સૂત્રમાં આપણને જણાવી દીધું
અર્થાત્ સુખ પ્રાપ્તિનો સરળ ઉપાય તે આ સૂત્ર પણ જો તમારે કાયમી સુખ જોઇતુ હોય એક વખત આવ્યા પછી કદી નાશ ન પામે તેવું જોઈતું હોય એક વખત આવ્યા પછી કદી નાશ ન પામે તેવું સુખ જોઇતું હોય તો તે શાશ્વત સુખ ફકત શાશ્વત સ્થાનમાં જ પ્રાપ્ત થઈ શકે તેમાટે શાતા વેદનીય કર્માસ્રવ નહીં પણ વેદનીયાદિ કર્મથીજ સર્વથા મુકિત પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો આવશ્યક છે.
S S S S D અધ્યાયઃ સૂત્રઃ૧૪ [1]સૂત્રરંતુ આ સૂત્રરચનાનો હેતુ દર્શન મોહનીય ના આગ્નવોને જણાવવાનો છે. [2]સૂત્રમૂળઃ- વ૪િ કૃતસાવિાવવાનો નમોહસ્ય
[3]સૂત્ર પૃથક-વ-કુત - સદ્ઘ - ધ - સેવ -ગવર્નવા રામોદયા U [4]સૂત્રકારઃ-કેવળી,શ્રુત,સંઘ,દેવ [અને]ધર્મનો સવર્ણવાદ એ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org