Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાયઃક-સૂત્રઃ૨૪) [1]સૂત્રરંતુ સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી નીચ ગોત્ર કર્મના આમ્રવને જણાવે છે. U [2] સૂત્ર મૂળ-પત્મિનિન્દાખશરેસMાચ્છાદિનોભાવનેવીણ
[3]સૂત્ર પૃથફ--ગાત્મ નિન્દ્રા -પ્રલે સત્ સત્ - માછીउद्भावने च नीचैः गोत्रस्य
3 [4] સૂત્રસાર-પરનિંદા,આત્મપ્રશંસા, સગુણોનું આચ્છાદન અનેઅસગુણોનું પ્રકાશન [એનીચગોત્ર કર્મના આિસ્રવ છે.
D [5]શબ્દશાનઃપર-બીજાની
માત્મ-પોતાની નિન્દા-નિંદા
પ્રાંસ-પ્રશંસા સ-વિદ્યમાન
એસ-અવિદ્યમાન -ગુણ
માછનિ-ઢાંકવા ૩માવન-પ્રદર્શન
-સમુચ્ચય નીર્ણ-નીચ ગોત્ર કર્મના આસ્રવ છે
D [6]અનુવૃત્તિ - ગાવ: સૂત્ર. ૬:૨ થી સાચવ ની અનુવૃત્તિ
U [7]અભિનવટીકા - સૂત્રકાર મહર્ષિએ આઠમા અધ્યાયમાં આઠકર્મ પ્રવૃત્તિ જણાવેલી છે. આ આઠ પ્રકૃત્તિમાંની કઈ કર્મ પ્રકૃત્તિનો આગ્નવ કયા ક્યા કારણોથી થાય તે જણાવતા સૂત્રોને આ અધ્યાયમાં સ્થાન આપેલું છે તેમાં ગોત્ર કર્મનામક મુખ્ય પ્રકૃત્તિની બે ઉત્તર પ્રવૃત્તિ છે (૧)નીચગોત્ર કર્મ (૨)ઉચ્ચગોત્ર કર્મ
આ સત્ર થકી નીચ ગોત્ર કર્મના આઝૂવો જણાવેલા છે • પરનિંદા - બીજાની નિંદા કરવી તે પરનિંદા # અન્યના વિદ્યમાન કે અવિદ્યમાન દોષો કુબધ્ધિ થી પ્રગટ કરવા તે –નિંદા એટલે બીજાના સાચા કે ખોટા દોષોને કુબધ્ધિ થી પ્રગટ કરવાની વૃત્તિ & બીજાને હલકા પાડવાની વૃત્તિ-પ્રવૃત્તિ તે પરનિંદા 2 निन्दा - (इति) अपवदनम् अभूतानां भृतानां च दोषाणाम् उद्भावनं ૪ તથ્ય અતધ્ય દોષોના પ્રકાશનની ઇચ્છા અથવા દોષ પ્રગટ કરવાની જે પ્રવૃત્તિ તેનિંદા છે * આત્મપ્રશંસાઃ- પોતાની બડાઈ હાંકવી તે આત્મ પ્રશંસા # સ્વના વિદ્યમાન કે અવિદ્યમાન ગુણો સ્વોત્કર્ષ સાધવા પ્રગટ કરવા # પોતાના વખાણ કરવાની વૃત્તિ-કે-પ્રવૃત્તિ
स्वात्मनः प्रशंसनं - स्तुनिर्गुणोद्भावनम् अभूतानां भूतानां च गुणानाम् आत्मनैव प्रख्यापनम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org