Book Title: Shastra Vartta Samucchay Part 01
Author(s): Sushilvijay
Publisher: Vijaylavanyasuri Gyanmandir

View full book text
Previous | Next

Page 268
________________ संक्षिप्त भावार्थ અન્યદર્શનમાં પણ ધર્મના એ ભેદ भोग-मुक्तिफलो धर्मः, स प्रवृत्तीतरात्मकः । સભ્ય મિથ્યાતિપક્ષ, શીતક્તગ્રાન્તરેવિ ॥ ૨૨ ॥ ઇતર દર્શનમાં પણ તે ધર્મ એ પ્રકારે કહેલ છે. ભોગલક ધર્મ અને મુક્તિફલક ધર્મ, પ્રવૃત્તિરૂપ ધર્મ અને નિવૃત્તિરૂપ ધર્મ, સમ્યગ્ ધર્મ અને મિથ્યા ધર્મ, હેય ધર્મ અને ઉપાદેય ધર્મ, અભ્યુદય ધર્મ અને નિ:શ્રેયસ ધર્મ, એમ અબ્બે રીતે ધર્મ ઇતરદર્શનમાં પણ કહેલ છે. [જૈન દર્શન જેને ‘પુણ્યલક્ષણ ધર્મ' કહે છે, તેને ફલક ધર્મ” કહે છે. અને જૈન દર્શન જેને ‘સંજ્ઞાનયોગ તેને તરદર્શન ‘મુક્તિ ફલક ધર્મ' કહે છે.] (૨૩) સંજ્ઞાનયોગની સાખીતિ— २२५ સમરેન તુ તો, હાથ: ન મલાતે ? । સવા ચાદ્ય કૃાવિદ્ થા, ચહેતુ પુત્ર સઃ ॥ ૨૪॥ સંજ્ઞાનયોગલક્ષણ ધર્મ સિવાય પુણ્ય અને પાપનો અત્યંત વિનાશ કઈ રીતે થઈ શકે ? અર્થાત્ ન થઈ શકે, માટે સંજ્ઞાનયોગ નામનો ધર્મ માનવો જોઈએ. તર દર્શન - ભોગધર્મ' કહે છે, ‘પુણ્ય અને પાપના અત્યંતક્ષયનો હેતુ કોઈ જગતમાં નથી” એવી ઔધની જે શંકા તેનું નિરાકરણ કરવા માટે કહે છે કે— ધર્મ અને અધર્મનો ક્ષય જો નિરહેતુક હોય તો આકાશની જેમ તે કાયમ હોવો જોઇએ; અથવા આકાશકુસુમની જેમ કદાપિ તે હોઈ શકે નહીં. (૨૪) ઉપસંહાર— બાકીની શંકાનું સમાધાન— तस्मादवश्यमेष्टव्यः कश्चिद्धेतुस्तयोः क्षये । " જ્ઞ વ ધર્મો વિજ્ઞેયઃ, ચુદ્દો મુત્તિ પ્ર૬ઃ ॥ ૨૫ ॥ ઉપરોક્ત કારણથી પુણ્ય અને પાપના અત્યંત ક્ષયનો હેતુ મુક્તિને આપનાર શુદ્ધ સંજ્ઞાનયોગ નામનો ધર્મ માનવો જોઈ એ. (૨૫) धर्माधर्मक्षयान्मुक्तिर्यञ्चोक्तं पुण्यलक्षणम् । ફ્રેંચ ધર્મ તાબ્રિય, ન તુ સંજ્ઞાનયોગમ્ ॥ ૨૬ ॥ १५ शास्त्र०स०

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300