Book Title: Ratnatrayi
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

Previous | Next

Page 4
________________ યાદ... પૂજ્ય મુનિશ્રી ચન્દ્રપ્રસાગરજી મહારાજને પરિચય આપવો એટલે સૂર્ય આગળ દીપક ધરવા જેવું હવે અમને લાગે છે. એમની વિશિષ્ટ શિલીએ જે સારા વક્તાઓ સર્યા છે એ જ એમની સૌથી શ્રેષ્ઠ ઓળખ છે - એમનાં ચિન્તનપૂર્ણ વિચાર, મૈત્રીપ્રેરક વાણી અને જસપૂર્ણ આચાર એ સમાજમાં ક્રાન્તિ અને સંગઠ્ઠનનાં અગ્રદૂત સમા છે. એમનાં આ વિશિષ્ટ તો એ કેને નથી આકર્ષા અને કેને નથી આમંચ્યા ? આ “રત્નત્રયી” પ્રવચન પણ એવા જ એક યાદગાર પ્રસંગનું બીજ છે. મુંબઈનાં અણુવ્રત સંઘના આગેવાનોના ભાવભર્યા નિમંત્રણથી પૂજ્યશ્રીએ અણુવ્રત હૈલની વિશાળ મેદની સમક્ષ “રત્નત્રયી” પર તા. ૨-૩-૬૬ થી ૪-૩-૬૬ બુધ, ગુરુ અને શુક્ર સુધી આપેલ આ પ્રવચન હૃદયને કેવું સ્પર્શી જાય છે તે તો આ વાંચ્યા પછી વાચક પોતે પણ કહી શકશે. ટ્રસ્ટીઓ: દિવ્યજ્ઞાન સંધ-મુંબઈ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 46