________________
९८
7
[ ૭. ૧૭ તેવુ' (મન્તવ્ય) છે ? પ્રથમ વિકલ્પમાં ચરમ શરીરીવર્ડ હેતુ વ્યભિચારી ખૂની જશે અર્થાત્ ચરમશરીરી પણ એવા જ છે, જેએ જે ભવમાં મેાક્ષ જવાના છે, તે ભવમાં તેએ સાતમી નરકમાં જતા નથી. છતાં પણ તેમના મેક્ષમાં કશે ખાધ ની. તે સ્ત્રીમેક્ષમાં સમ નરકમાં અગમનથી કેમ ખાધ આવે ? બીજા વિકલ્પના આશય આવે છે કે સાતમી નરકના ગમનને ચગ્ય અતિતીવ્રતર અશુભ પરિણામનુ સામર્થ્ય ન હાવાથી જેમ સ્ત્રીએમાં અપક છે તેમ મુક્તિગમનને ચાગ્ય અતિ ઉત્કૃષ્ટ શુભ પરિણામનું પણ સામાર્થ્ય ન હોવાથી અપકષ છે, પરંતુ ચરમશરીરી પ્રસન્નચન્દ્ર રાજર્ષિ વગેરે આત્માને તે બન્ને સ્થળે (સમમ નરકગમન અને મુક્તિગમનમાં) સામર્થ્ય હોવાથી તેમના કાઈ પણ એક સ્થળે અપક નથી, પરંતુ આવા આશયવાળા છીએ વિકલ્પ પણ ચેગ્ય નથી, કારણ કે એવા કોઈ પ્રમાણસિદ્ધ અવિનાભાવ નથી કે જ્યાં 'અશુભ ગતિને ઉપાર્જન કરનાર ઉત્કૃષ્ટ સામર્થ્ય હાય ત્યાં. શુભગતિને ઉપાર્જન કરનાર પણ ઉત્કૃષ્ટ સામર્થ્ય ન હાય. અન્યથા એવા પણ અવિનાભાવ પ્રામાણિક માનવે પડશે કે જ્યાં શુભગતિને ઉપાર્જન કરનાર ઉત્કૃષ્ટ સામર્થ્ય ન હોય ત્યાં અશુભ ગતિને ઉપાર્જન કરનાર ઉત્કૃષ્ટ સામર્થ્ય પણ ન હોય અને આમ થતાં અભવ્ય આત્માને સક્ષમ નકગમન નહિ થાય. (टि०) नापि विशिष्टेत्यादि । तदपीति विशिष्टसामर्थ्यात्सत्त्वम् । तासामिति पक्ष्मलाक्षीणाम् ।
स्त्रीमुक्तिद्वेषिणां दिगम्बराणां खण्डनम् બીના લગ્નમ
अथ वादादिलब्धिरहितत्वेन स्त्रीणां विशिष्टसामर्थ्याऽसत्त्वम्, यत्र खल्वैहिकवादविक्रियाचारणादिलव्धीनामपि हेतुः संयमविशेषरूपं सामर्थ्यं नास्ति, तत्र મોક્ષહેતુત કૂવિષ્યતીતિઃ સુધી: શ્રÜીત ? ! તારું, અમિષારાત, માપતુષારીમાં तदभावेऽपि विशिष्टसामर्थ्योपलब्धेः । न च लब्धीनां संयमविशेषहेतुकत्वमागमिकम्, कर्मोदयक्षयक्षयोपशमोपशमहेतुकतया तासां तत्रोदितत्वात् । तथा चाडवाचि - " उदय खयखओवसमोवसमसमुत्था बहुप्पगाराओ ।
एवं परिणामवसा लद्धीर हवन्ति जीवाणं
39 11211
चक्रवर्ति-वलदेव- वासुदेवत्वादिप्राप्तयोऽपि हि लब्धयः, न च संयमसद्भावनिबन्धना तव्प्राप्तिः । सन्तु वा तन्निबन्धना लब्धयः तथापि स्त्रीषु तासां सर्वामाम मावोऽभिधीयते, नियतानामेव वा । नाद्यः पक्षः, चक्रवर्त्यादिलब्धीनां कासाचिदेव तासु प्रतिपेधात् आमर्षोपध्यादीनां तु भूयसीनां भावात् । द्वितीयपक्षे तु व्यभिचारः, पुरुषाणां सर्ववादादिलव्ध्यभावेऽपि विशिष्टसामर्थ्यस्वीकारात्, अकेशवानामेव, अतोर्थकरचक्रवर्त्यादीनामपि च मोक्षसंभवात् ।
'
उदयक्षयक्षयोपशमोपशमसमुत्था बहुप्रकाराः ।
एवं परिणामवशाद् लब्धयों भवन्ति जीवानाम् ॥ १ ॥