________________
૮. ૨૨],
वाद्यवदातत्वनिर्णयः ।
१३५
અવધારણ કરવામાં ( માનવામાં ) આવે છે, પર’તુ જેટલું સદિગ્ધ કે વિવાદા પન્ન હોય તે સઘળાના ઉદ્ધાર કરવા જ જોઇએ એવું અવધારણ કરવામાં આવતુ નથી. કારણ કે, સ ંદેહ અને વિવાદના અસખ્યાત ભેદો છે તો સંપૂર્ણ પણે તે સઘળાને જણવાને અથવા નિરાકરણ કરવાને કાણુ સમથ હોઈ શકે ? માટે પ્રતિવાદી દ્વારા જેટલા સદેહો પ્રસિદ્ધ થાય અથવા ( પોતાની) નિર્મળ (શુદ્ધ) પ્રતિભા વડે જેટલા જણાય તૈટલાના જ ઉદ્ધાર કરવા યેાગ્ય છે પણ તેનાથી અધિકના ઉદ્ધાર કરવામાં તો સિદ્ધ સાધનાદિ દોષો વડે વાદીની કર્થના થાય છે. સિદ્ધ પદાર્થને સાધતો આ વાચાલ કારે વિરમશે ?, અમે તે ખરેખર વ્યાકુળ (કટાળી ગયા) છીએ કારણ કે એક પ્રમાણથી હેતુનું સમર્થન થયા પછી પણ ખીજા પ્રમાણમાં હેતુનું સમર્થન કરવાને પ્રસ...ગ છે જ; વળી પાછે સાધ્યાતિ વિષે પણ પુન: સમન કરશે જ એટલે આ વાદીની કાઈ સીમા (મર્યાદા, વિરામ સ્થળ ) અમે જોતા નથી-(શ્રોતાગણને આવા અનુભવ થતા હોવાથી) સિદ્ધનું સમર્થન નિરથ ક કરવું ન જોઈએ. જયાં સિદ્ધ અને સાધ્ય બન્નેનુ કથન હાય ત્યાં સિદ્ધનું કથન સાધ્યને માટે છે” એ ન્યાયે સાધ્યની સિદ્ધિ માટે સિદ્ધ એવા સાધન-(હેતુ)નુ' અભિયાન (કથન) અવશ્ય કરવુ' જોઈએ. કારણ કે, જો અસિદ્ધ વડે અસિદ્ધની સિદ્ધિ થતી હોય તે। પછી કશુ જ અસિદ્ધ રહેશે નહિ, મધુ જ સિદ્ધ થઈ જશે અર્થાત્ સાધ્યને સિદ્ધ કરવા માટે સિદ્ધ હેતુના જ પ્રયાગ કરવા જોઈ એ પરંતુ સિદ્ધ હેતુના ઉપન્યાસ-(પ્રચાગ) કર્યા હાય તા પણ જયાં તેની સિદ્ધતા સદિગ્ધ હાય અથવા વિવાદાપન્ન હેાય ત્યાં તેા હેતુનુ' સમાઁન સાક (સલ) જ છે. તેથી એ નક્કી થયું કે જે પુરુષ જેને સિદ્ધ માનતા હોય તેના પ્રત્યે તે પાને સિદ્ધ કરવાને પ્રયત્ન કરવા ન જોઈ એ.
(टि० ) तेभ्य इति प्रतिवादिभ्यः । अस्येति समर्थकप्रमाणस्य । अपरथेति उपेयाभावे ।
१०. बौद्धो हि मीमांसकं प्रत्यनित्यः शब्दः सत्त्वात्, इत्यभिधायोभयसिद्धस्यार्थक्रियाकारित्वरूपस्य सत्त्वस्यासिद्धत्वमुद्धरन् न कमप्यर्थं पुष्णाति, केवलं सिद्धमेवार्थं समर्थयमानो न सचेतसामादरास्पदम् । अनैकान्तिकत्वं पुनराशङ्क्योद्धरन्नधिरोपर्यात सरसे सभ्यचेतप्ति स्वप्रौढिवल्लरीम् । तदिह यथा - कश्चित् चिकित्सकः कुतश्चित् पूर्वरूपादेः संभाव्यमानोत्पत्ति दोषं चिकित्सति, अन्यः कश्चिदुत्पन्नमेव, कश्चित्त्वसंभाव्यमानोत्पत्तितयाऽनुत्पन्नतया च निश्चिताभावम् इत्येते त्रयोऽपि यथोत्तरमुत्तममध्यमाधमाःः तद्वद्वाद्यप्येकः कथञ्चिदाशक्यमानोद्भावनं दोषं समुद्धरति अपरः परो -
"
"
"
द्भावितम् अन्यस्यनाशक्यमानोद्भावनमनुद्भावितं चेति एतेऽपि त्रयो यथोत्तरमुत्तममध्यमाधमा इति परमार्थः ।
"
“स्वपक्षसिद्धये वादी साधनं प्रागुदीरयेत् ।
થતિ પ્રૌઢિ: પ્રિયા તંત્ર, ટોણાનાપિ તવ્રુદ્ધોત્ ।।।'' કૃતિ સંપ્ર ્શ્નો;