Book Title: Ratnakaravatarika Part 03
Author(s): Dalsukh Malvania
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 187
________________ ૮. ૨૨], वाद्यवदातत्वनिर्णयः । १३५ અવધારણ કરવામાં ( માનવામાં ) આવે છે, પર’તુ જેટલું સદિગ્ધ કે વિવાદા પન્ન હોય તે સઘળાના ઉદ્ધાર કરવા જ જોઇએ એવું અવધારણ કરવામાં આવતુ નથી. કારણ કે, સ ંદેહ અને વિવાદના અસખ્યાત ભેદો છે તો સંપૂર્ણ પણે તે સઘળાને જણવાને અથવા નિરાકરણ કરવાને કાણુ સમથ હોઈ શકે ? માટે પ્રતિવાદી દ્વારા જેટલા સદેહો પ્રસિદ્ધ થાય અથવા ( પોતાની) નિર્મળ (શુદ્ધ) પ્રતિભા વડે જેટલા જણાય તૈટલાના જ ઉદ્ધાર કરવા યેાગ્ય છે પણ તેનાથી અધિકના ઉદ્ધાર કરવામાં તો સિદ્ધ સાધનાદિ દોષો વડે વાદીની કર્થના થાય છે. સિદ્ધ પદાર્થને સાધતો આ વાચાલ કારે વિરમશે ?, અમે તે ખરેખર વ્યાકુળ (કટાળી ગયા) છીએ કારણ કે એક પ્રમાણથી હેતુનું સમર્થન થયા પછી પણ ખીજા પ્રમાણમાં હેતુનું સમર્થન કરવાને પ્રસ...ગ છે જ; વળી પાછે સાધ્યાતિ વિષે પણ પુન: સમન કરશે જ એટલે આ વાદીની કાઈ સીમા (મર્યાદા, વિરામ સ્થળ ) અમે જોતા નથી-(શ્રોતાગણને આવા અનુભવ થતા હોવાથી) સિદ્ધનું સમર્થન નિરથ ક કરવું ન જોઈએ. જયાં સિદ્ધ અને સાધ્ય બન્નેનુ કથન હાય ત્યાં સિદ્ધનું કથન સાધ્યને માટે છે” એ ન્યાયે સાધ્યની સિદ્ધિ માટે સિદ્ધ એવા સાધન-(હેતુ)નુ' અભિયાન (કથન) અવશ્ય કરવુ' જોઈએ. કારણ કે, જો અસિદ્ધ વડે અસિદ્ધની સિદ્ધિ થતી હોય તે। પછી કશુ જ અસિદ્ધ રહેશે નહિ, મધુ જ સિદ્ધ થઈ જશે અર્થાત્ સાધ્યને સિદ્ધ કરવા માટે સિદ્ધ હેતુના જ પ્રયાગ કરવા જોઈ એ પરંતુ સિદ્ધ હેતુના ઉપન્યાસ-(પ્રચાગ) કર્યા હાય તા પણ જયાં તેની સિદ્ધતા સદિગ્ધ હાય અથવા વિવાદાપન્ન હેાય ત્યાં તેા હેતુનુ' સમાઁન સાક (સલ) જ છે. તેથી એ નક્કી થયું કે જે પુરુષ જેને સિદ્ધ માનતા હોય તેના પ્રત્યે તે પાને સિદ્ધ કરવાને પ્રયત્ન કરવા ન જોઈ એ. (टि० ) तेभ्य इति प्रतिवादिभ्यः । अस्येति समर्थकप्रमाणस्य । अपरथेति उपेयाभावे । १०. बौद्धो हि मीमांसकं प्रत्यनित्यः शब्दः सत्त्वात्, इत्यभिधायोभयसिद्धस्यार्थक्रियाकारित्वरूपस्य सत्त्वस्यासिद्धत्वमुद्धरन् न कमप्यर्थं पुष्णाति, केवलं सिद्धमेवार्थं समर्थयमानो न सचेतसामादरास्पदम् । अनैकान्तिकत्वं पुनराशङ्क्योद्धरन्नधिरोपर्यात सरसे सभ्यचेतप्ति स्वप्रौढिवल्लरीम् । तदिह यथा - कश्चित् चिकित्सकः कुतश्चित् पूर्वरूपादेः संभाव्यमानोत्पत्ति दोषं चिकित्सति, अन्यः कश्चिदुत्पन्नमेव, कश्चित्त्वसंभाव्यमानोत्पत्तितयाऽनुत्पन्नतया च निश्चिताभावम् इत्येते त्रयोऽपि यथोत्तरमुत्तममध्यमाधमाःः तद्वद्वाद्यप्येकः कथञ्चिदाशक्यमानोद्भावनं दोषं समुद्धरति अपरः परो - " " " द्भावितम् अन्यस्यनाशक्यमानोद्भावनमनुद्भावितं चेति एतेऽपि त्रयो यथोत्तरमुत्तममध्यमाधमा इति परमार्थः । " “स्वपक्षसिद्धये वादी साधनं प्रागुदीरयेत् । થતિ પ્રૌઢિ: પ્રિયા તંત્ર, ટોણાનાપિ તવ્રુદ્ધોત્ ।।।'' કૃતિ સંપ્ર ્શ્નો;

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242