Book Title: Ratnakaravatarika Part 03
Author(s): Dalsukh Malvania
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 186
________________ वाद्यवदातत्वनिर्णयः। [૮. રરશંકા– બીજી કક્ષામાં પ્રતિવાદી બીજા દૂષણોની જેમ સંદેહને પણ પ્રગટ કરીને પિતાની દુષણશક્તિ પ્રકટ કરે જ છે. સમાધાન–તે પછી વાદી પણ ત્રીજી કક્ષામાં બીજો દાની જેમ સંદેહનું પણ નિરાકરણ કરીને શું પિતાની સમર્થન શક્તિ પ્રગટ નથી કરતે ? વળી કઈ એક પ્રકારે સામર્થ્ય બતાવવાથી કોઈ એક પ્રકારને સંદેહ દૂર થાય છતાં બીજા પ્રકારે થતા સંદેહનું તે નિરાકરણ થતું નથી તે આરંભેલ કાર્યની સિદ્ધિ કઈ રીતે થશે ? કારણ કે, વિપ્રતિપત્તિ- વિવાદની જેમ સંદેહના પણ અપરિમિત પ્રકારો સંભવે છે તે પિતાની જ મેળે પુનઃ પુનઃ શંકાઓ ઉઠાવીને એવી કેટલી શંકાઓનું નિવારણ કરી શકાય ? અને વળી, સામર્થ્ય બતાવવા છતાં જેને કેવળ પિતાના જ પક્ષને આગ્રહ છે, એવા પ્રતિવાદીને વિશ્વાસ તે સંભવતો જ નથી તે પછી એ આરંભેલ કાર્યને કેવી રીતે જાણશે? કારણ કે, સાધન(હેત)ની જેમ હેતુના સમર્થનનું પણ કદર્થન અર્થાત ખંડન કરનાર પ્રતિવાદીઓને તે નથી એટલે, સાધન ( હેત) કહ્યા પછી તેનું સમર્થન કર્યું ન હોય તે પણ દોષ નથી. માટે એ નક્કી થયું કે સમર્થન કરવામાં ન આવે તે ગુણ નથી તેમ દોષ પણ નથી. (૦િ) અથ વાઢિા તિિત સામર્થ રેનવિધિયારા તતિ સરય ! अस्येति प्रतिवादिनः । एतदकरणे इति सामर्थ्य प्रदर्शनाविधाने । . करणे तु यदेव संदेहस्य विवादस्य वा भवेदास्पदम् , तस्यैवोद्धारं कुर्वाण: समलं क्रियते प्रौढतागुणेन, यदुद्धरेत् तत्संदिग्धमेव विवादापन्नमेव चोद्धरेदित्येवमवधायेते, न तु यावत् संदिग्धं विवादापन्नं वा तावत् सर्वमुद्धरेदेव; असंख्याता हि सन्देहविवादयोर्भेदाः, कस्तान कास्न्येन ज्ञातुं निराकर्तुं वा शक्नुयात् ।। इति यावत्तेभ्यः प्रसिद्धिः प्रतिभा वा भगवती प्रदर्शयति, तावदुद्धरणीयम् , तदधिकोद्धारकरणे तु कद र्थ्यते सिद्धसाधनाभिधानादिदोषेण-सिद्धमपि साधयंश्च कदा नामायं वावदूको विरमेदिति सत्यं व्याकुलाः स्मः, एकेन प्रमाणेन समर्थितस्यापि हेतोः पुनः समर्थनाय प्रमाणान्तरोपन्यासप्रसङ्गात् , साध्यादेरप्येवम् , इति न काञ्चिदमुष्य सीमानमालोकयामः । तेन सिद्धस्य समर्थनमनर्थकत्वाद् न कर्तव्यम् । 'सिद्धसाध्यसमुच्चारणे सिद्धं साध्यायोपदिश्यते' इति न्यायात् साध्यसिद्धये त्वभिधानमत्यावश्यमुपेयम् , अपरथा ह्यसिद्धमसिद्धेन साधयतः किं नाम न सिद्धयेत् ।। यत्र तु सिद्धत्वेनोपन्यस्तस्यापि सिद्धत्वं संदिग्धं विवादाधिरूढं वा भवेत् , तत्र तत्समर्थनं सार्थकमेव । ततः स्थितमेतद् • यो यत् सिद्धमभ्युपैति, तं प्रति न तत्साधनीयमिति । પરંતુ સમર્થન કરે તે- જે કંઈ સંદેહ કે વિવાદને વિષય હોય તેને જ ઉદ્ધાર-પરિહાર કરીને વાદી પ્રૌઢતા ગુણથી સુશોભિત થાય છે. એટલે કે વાદી જેને ઉદ્ધાર કરે છે તે સંદિગ્ધ જ હોય છે અગર વિવાદાપન જ હોય છે એવું

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242