Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 203
________________ * નવમા દિવસની કાર્યવાહી ; ૧૭૭ તુલ્ય શ્રમણ ભગવંત આદિ સંઘ સમસ્તને મારી નમ્ર વિનતિ છે કે મારી વાત સહુ શાંતિપૂર્વક સાંભળશે. આપનાથી મારી બુદ્ધિ વધારે નથી. આપ જે કંઈ કરી રહ્યા છે તે જગતના હિત માટે કરી રહ્યા છે અને તે જ પ્રમાણે કરશે એમ મારી માન્યતા છે. આપણા પરમ પુણ્યના ઉદયે આપણ) બધા અહિં ભેગા થયા - છીએ. સાંભળવું તે પડે છે કે આ પ્રયાસ માટે મને ઘણા કહે છે કે-આ (મેળ થતું નથી એ, બધું તમે કરે છે. સાંભળવું તે પડે જ છે અને સાંભળીશ. ઘણાનું કહેવું એવું છે કે છેલ્લા ચાતુર્માસથી જ આ બાબતની વિચારણા ચાલે છે, પરંતુ એમ નથી. આ (૧૨ તિથિની ક્ષય-વૃદ્ધિ છોડી દેવાની વિચારણા તે બાર વર્ષથી ચાલે છે. ૨૦૦૭માં પાલીતાણામાં પૂછવલભસૂરિઝમની નિશ્રામાં તેમજ ગતચતુર્માસમાં ટ્રસ્ટ એકટ માટે ડેલાના ઉપાશ્રયે મીટીંગ થએલ અને કાંઈ વિધિસર થએલ નહિ. ગતવર્ષે ડેલાના ઉપાશ્રયે થએલ મીટીંગમાં વિશેષ વિચારણાઓ એ પણ થએલ કે-આપણા તીર્થોની બાબતમાં, દીક્ષા પ્રતિબંધક બલેના સંબંધમાં તેમજ આ તિથિપ્રકરણ આદિમાં આપણે સંપના માર્ગે નહિ આવીશું તે પરિણામ શું આવશે તે કહેવું મુશ્કેલ છે. તિથિપ્રકરણ બાબત પ્રેમસૂરિઝમની વિશેષ લાગણી હતી. તેમાં કૈલાસસાગરજીમ ઉપાધ્યાય દ્વારા કેશુભાઈને આ પ્રયાસ કરાવ્યું. તે બંનેના સુપ્રયાસથી આ બધું બની શકયું છે. આવા કશેથી શ્રી શ્રમણસંઘને અને ગામેગામના શ્રીસંઘને જે નુકશાન પહોંચી રહ્યું છે તે માટે ગ્ય વિચારણા નહિ થાય તે ભાવિના સકલસંઘને ઘણું સહન કરવું પડશે. શ્રીસંઘનું આવું શિસ્ત છે તે મુજબ વિચાર કરી આપણા વડિલે જે કાંઈ કરશે તે શાસ્ત્રાનુસાર અને વ્યવસ્થિત જ થશે એમ સમજી તેમની ઉપર જ આ બાબત છેડી દેવી ઘટે. ૧૯૯૦ના પ્રથમના સંમેલનમાં ૭રની કમીટીમાં તેમજ ૩૦ની ૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252