Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 235
________________ ૨૦૯ મૈં તેરમા દિવસની કાર્યવાહી 15 નંદનસૂરિજી-માર તિથિની જે પ્રણાલિકા ચાલુ છે, તેને ફેરવવી યા વિચારવી તે ચેગ્ય નથી. પૂ' પુરુષોએ ઘણા મથન બાદ નક્કી કરીને આચરેલી માર પીની ચર્ચા કરવાના ખ્યાલ સ્વ પ્નમાં પણ ન લાવા તે સારૂં': પ્રાચીન પરંપરાને છેડીને થાડા સમયથી જે રીત નવી ચાલી છે, તે રીતને માટે જે પક્ષ એમ કહે છે કે–‘અમે ઘણુંાજ વિચાર કરીને અમલમાં મૂકી છે' તેા એની સાથે ચર્ચાના અવકાશ રહેતા જ નથી. પ્રાચીન પરંપરા સ્વીકારી લેવાય તે પછી જ ખાર તિથિની ચર્ચાની વિચારણાને સ્થાન રહે છે. રામચ'દ્રસુરિ-વિચારપૂર્ણાંક અને કયુ" છે, છતાં શાસ્રષ્ટિથી વિચારીને જે નક્કી થાય તેમાં અમારી ભૂલ હશે તે અમે સુધારીશું. નંદનસૂરિજી− અમે વિચારીને કયુ` છે' એવા સ્વપ્ને પણ ખ્યાલ ન રાખશે : કોઈને પણ પૂછ્યા વિના અને કહ્યા સિવાય, એકલા સ્વતંત્રપણે જ આ પગલું ભરાયું છે. “જીની પરંપરા શિથિ લાચારીઓની છે, અંધકારયુગમાં શરૂ થઇ છે, જતના કાળમાં શરૂ થઈ છે, વચમાંથી આ શરૂ થયું છે. ” આટલું જેણે સમજણુ પૂર્ણાંક કહ્યું છે, તેની સાથે શાસ્રાય'ના શે। અર્થ ? શમચ'દ્રસૂરિ-અમે તે વિચારીને જ કર્યું છે, પણ વિક્ષેપ ઉભેા (થયા) છે માટે કેશુભાઈએ ભેગા કર્યાં છે. અને હવે જો શાસ્ત્રપાડાથી ભૂલ સમજાઈ જાય તે અમે અમારી ભૂલ સ્વીકારવા માટે તૈયાર છીએઃ સંધમાં શાંતિ ફેલાવવા માટે જ આપણે ભેગા થયા છીએ. માટે બધી તિથિની ચર્ચા થાય એમાં નુકશાન નથી. શાસ્ત્રાનુસારી શાંતિ થશે તે જ સાચી શાંતિ હશે. નંદનસૂરિજી-૧૪૪ પવતિથિરૂપ (બાર માસની બારપી, ૧૨૪ ૧૨=૧૪૪) ૧૪૪ રત્ન, પૂર્વના મહાપુરુષો અમને આપી ગયા છે અને કહી ગયા છે કે—‘લક્ષણ વિનાનું રત્ન એમાં ભેગુ ન કરતા કે ઓછું ન કરતા.’ કેશુભાઈના પત્ર (ના આશયથી તેમજ તેમની સાથેની વાત વગેરેથી અમે નક્કી સમજ્યા છીએ કે−) મારતિથિની ચર્ચો તા કરવાની છે જ નહિ, એમ અમેા સમજીને જ અહિં આવ્યા છીએ. ૧૩ . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252