Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 234
________________ ૨૦૮ ; રાજનગર શ્રમણ સમેલનની કાર્યવાહી કર જ ફેંસલે આપે એવા પાંચને જ બેસાડવા, અને તે પાંચ જેને જેને પસંદ કરે તેઓને તે પાંચ સાથે સહકારી તરીકે બેસાડાય તે કેમ? પં. રાજેન્દ્રવિત્ર D–એના કરતાં પાંચ જણની સહાયમાં શ્રી લબ્ધિસૂરિમની જોડે લમણસૂરિ અને આ બાજુથી પૂછ ઉદયસૂરિજી મન જેડે રામસૂરિજીમ કે પ્રતાપસૂરિજી બેસે તે કેમ? લક્ષ્મણસૂરિ-પાંચને પસંદ હોય તે તે તેઓની જોડે બેસે તે વધુ ઠીક પડશે. - પં વિકાસ વિભ-( ઉભા થઈને) આ લક્ષણસૂરિએ જે વાત રજુ કરી કે-“પાંચ જણને બેસાડવા અને તે પાંચ જણ જેને જેને પસંદ કરે તેઓને સાથે બેસાડાય અને તેઓ બધા (ને) નિર્ણય ફેંસલે આપેતે આપ સર્વને ખ્યાલ હશે કે તે બાબતમાં પહેલાં બધા નિવેદને થઈ ગયા છે તે તે ઉભા જ રહે છે તે બધું વિચારીને નક્કી કરવું ઘટે. કેશુભાઈએ જે રીતે બધાને આમંત્રણ આપ્યા છે તે ઉદ્દેશ આનાથી સિદ્ધ થતું નથી, માટે વિચાર કરે જઈએ. જેએનું પ્રતિનિધિત્વ હોય તેઓ દરેકને ખ્યાલ કરી રૂપરેખા દેરાયા સિવાય તેઓ બધાને ફેંસલે આપે તેથી બધે પ્રસંગ ક્યી રીતે સચવાશે? માટે વિચાર કરવો જોઈએ. પુણ્યવિજયજી મહારાજે જે પાંચ બુઝર્ગો જ બેસાડવાની વાત મૂકી છે તે પિતાના તરફથી રજુ કરી નથી, પણ કાનેકાન સાંભળેલી વાત રજુ કરી છે, અને તે વખતે સમિતિ નીમવાની વાત તે ચાલુ જ હતી. તેથી તે બંનેય નિવેદને તે ઉભા જ રહે છે, અને તે રૂપે એક મુસદો પ્રથમ તૈયાર કરે જોઈએ. મુસો જ તૈયાર ન હોય તે તે પાંચ જણને શું કરવાનું? રામચંદ્રસૂરિ-તે કયા કયા બે નિવેદને? પવિકાસવિક –એક તે આભ્ય શ્રી નંદનસૂરિજી મહારાજનું, (કે-જે) બાર તિથિ, ચર્ચાને વિષય નથી, અને બીજું આપે કહેલ કે એનું નિરાકરણ ન થાય ત્યાં સુધી આજે કે પરમ દિવસના છ વાગ્યા સુધી કમીટી થવાની નથી,” તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252