Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 202
________________ ૧૭૬ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી હંસલામત-ગઈકાલે તે મૌન એકાદશી હતી, આજે તે ૧રને બુધવાર, સિદ્ધિયોગ છે ને? પાછું વાતાવરણ શાંત... મૌન....મંત્રણાઓ. ૩-૩૩થી ચાલુ લક્ષ્મણુસૂરિનંદનસૂરિઝમની ગેરહાજરીમાં હંસસાગરજી મહારાજે કહ્યું તે જાહેર કરે. હું શું કહું છું? તે સાંભળે. લક્ષ્મણુસૂરિ-(વચ્ચે જ) નંદનસૂરિજી મહારાજની ગેરહાજરીમાં હંસસાગરજી મહારાજે જે વાત કરી હતી કે રામચંદ્રસૂરિ અને નંદનસૂરિ બે જણ વિચારણા કરવા બેસે અને તેઓ જ પરસ્પર વિચારવિનિમય કરે તે બધાને નિર્ણય મજુર રહે. રામસુરિજી –આ બાબતમાં મારે વધે છે. હંસામ -જણાવ્યું છે તે મારું મંતવ્ય એ છે કેબારતિથિની ચર્ચા કરવી કે નહિ? તેની નંદનસૂરિજીમ અને રામચંદ્રસૂરિજી અને વિચારણા કરી છે કે કરવું? નંદસૂરિજી-મારે બારની ચર્ચા નથી કરવી. . લક્ષ્મણરિ-બંનેને બારપવની વિચારણા માત્ર જ સેંપવી છે કે-નિર્ણય કરવાનું પણ સોંપવું છે? હંસસામ-આમાં કોઈ પ્રકારે વિશેષ છણાવટની જરૂર નથી. કારણ કે મેં મારા વક્તવ્યમાં સ્પષ્ટ કહ્યું છે કે તેઓશ્રી બન્ને જણ વિચારણા કરવા બેસે. નિર્ણય માટે કહ્યું જ નથી. લક્ષમણુસૂરિ-તે તે બરાબર છે. રામસરિજી D–એમ છે તે જેને જે ગ્ય લાગે તે ખુશીથી કરે. વિચારણા કરવી હોય તે કરે, પરંતુ નિર્ણય તે શ્રમણ સંઘ જ કરે. ધર્મસાગણિ-ઉભા થઈને) પૂજ્યપાદ પચ્ચીસમા તીર્થંકર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252