Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 223
________________ | તેરમા દિવસની કાર્યવાહી કરી ૧૭ ભાકરવિ-ઉપાશ્ચારિત્રવિની મંત્રણા. ૧-૨ થી ઉદયસૂરિજી-નંદનસૂરિજીની મંત્રણા. ૧-૩૫ થી ૧-૩૬. નંદનસૂરિ-પ્રતાપસૂરિજીની મંત્રણા. ૧-૩૬ થી ૨-૪ સુધી. ૨-૫ મીનીટથી ચાલુ – (પુણ્યવિમવનું નિવેદન.) પુણ્યવિભ-ગઈકાલે અહિં જે બુઝર્ગોની યેજના રજુ કરવામાં આવી હતી, એ સંબંધમાં લાંબે વિચાર કરવાનું રહેતું નથી. અહિં ઘણા મહાપુરુષ ભેગા થયા છે............ઈગ્લેન્ડમાં ગોળમેજી પરિષદ ભરાઈ. તેમાં ઘણા માણસે ભેગા થયા હતા. ગોળમેજીને ઘણા દિવસ થવાથી નેતાઓના ઘણા દિવસે વીતી ગયા. ત્યારે ગાંધીજી પણ હતા ને તેમને પૂછવામાં આવ્યું કે તમારે કાંઈ કહેવું છે?” ગાંધીજીએ જવાબ જ ન આપે. ત્યારે ફરીથી પૂછવામાં આવ્યું એટલે તેમણે એક જ જવાબ આપે કે-“ઇગ્લેન્ડમાં જે સમયની કિમત અંકાતી હતી તે અહિં નથી જોવા મળી! વશ દિવસથી અહિં બેઠો છું, કેઈ પ્રધાન કેઈ જાતને જવાબ જ આપતું નથી. તેમજ તમારી સાથે આટલે પરામર્શ કરવા છતાં કોઈ પ્રધાન મારી સાથે વાત કરતે નથી !” એમ આપણે પણ એ જ પરિસ્થિતિ છે. આપણે ઘણા દિવસથી ભેગા થયા છીએ, છતાં કેઈ કાંઈ વિચારણા જ કરતું નથી! આમાં તે સમય બરબાદ થાય છે. આના કરતાં તે બીજી વાત પર પરામર્શ કર્યો હોત તે સારે ઉકેલ થાત, પણ આમાં તે કેમ ઉકેલ લાવે તે વિચાર જ જણાતું નથી. આ સ્થિતિને લઈ આગળ વિચારણા ચાલતી નથી. તે આને ઉકેલ કેમ લાવે? તે માટે પરામર્શ કરે જોઈએ. કાંઈક માર્ગ કાઢીએ તે સારું નહિ તે આમ ને આમ દિવસો ચાલ્યા જશે. આપણે કોઈ વસ્તુને પરામર્શ નથી કરતા, કોઈ જના રજુ નથી કરતા તે ઠીક નથી. માટે મારી તે શ્રીશ્રમણ સંઘના ચરણમાં વિનતિ છે કે-કાંઈક એજના ૨જી કરીને જેમ બને તેમ જલદી નીવેડે લાવે તે જ આ મુનિસંમેલનનું સાફલ્ય છે. આજે જગતની મીટ અહિં છે. આપણે જે કાંઈ નિર્ણય નહિં છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252