Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 222
________________ ૧૯૬ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; એમ અમે પણ ઈચ્છીએ છીએ. માટે આપણે આ રીતિએ કામ કરીએ એ મને ગ્ય લાગે છે. . ૩-૪પ થી ૪-૦ સુધી ફરી મંત્રણાઓ. શાસનપક્ષે-નંદનસૂરિજી અને પ્રતાપસૂરિજીની નંદનસૂરિજી અને પં વિકાસવિની નંદસૂરિજી અને ઉદેવેન્દ્રસા ની # ૫૦ વિકાસવિ. અને પ૦રાજેન્દ્રવિરામની દશનવિ (ત્રિપુટી)મત્ર અને પંશ્રી વિકાસ વિમાની મંત્રણ. | સામાપક્ષે-રામચંદ્રસૂરિ-કારસૂરિ અને ભદ્રંકરવિ (s.)ની # જંબુસુરિ અને પુણ્યવિમાની જ રામચંદ્રસૂરિ–કારસૂરિ અને અને કેશુભાઈની કારસૂરિ અને રામચંદ્રસૂરિની રામચંદ્રસૂરિ અને પ્રેમસૂરિની મંત્રણા. ૪ વાગે સમાપ્ત ઃ સર્વમંગલ દિવસ ૧૩––વે. વ. ૧ રવિવાર ૧૨-૩૫ ઉદયસૂરિઝમ પધાર્યા ૧૨-૫૦નંદનસૂરિ પધાર્યા. ૧-૧૨ મીનીટે રામચંદ્રસૂરિએંકારસૂરિ-વિક્રમવિયની મંત્રણા. ૧-૧૮ મીનીટે પ્રેમસૂરિ અને કેશુભાઈ -૨૦ મીનીટે લાવણ્યસૂરિજી આવ્યા.. ૧-૨૦થી ૧-૨૪ સુધી ઉદયસૂરિજી મનું મંગલાચરણ. લક્ષ્મીવિજયજી-ત્રણ દિવસથી મૌન ચાલે છે એના કરતાં કાંઈક કામ કરીએ. મારી હિમાચલસૂરિ તરફથી વિનંતિ છે કે-ઉદયસૂરિમ, હર્ષસરિમ, પ્રતાપસૂરિમ, માણેકસાગરસૂરિમ, પ્રેમસૂરિમ૦, અને લબ્ધિસૂરિમ બેસે વચ્ચે પુણ્યવિમ બેસે અને કામકાજ શરૂ થાય. ૧-૨૫ થી ૨-૫ સુધી મૌન અને ખાનગી મંત્રણાઓ. પં માનવિ અને પ૦ રાજેન્દ્રવિન્મની મંત્રણ. ૧-ર૭ થી ૧-૩૦, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252