Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 219
________________ ' F બારમા દિવસની કાર્યવાહી ૧૯૩ એને તેમની છપાવેલી પત્રિકાઓ પણ વહેંચવા માંડી! આથી શ્રી હંસસાગરજી મહારાજને તે હંસવિજય ઉપર પુણ્યપ્રકેપ થયે? અને શાસનની ધગશને મૂર્તિમંત સ્વરૂપ આપી ઉભા થઈને તેને ખભેથી પકડીને હંસવિજયની ભર સંમેલનમાં ઝડતી લઈ નાંખી કે– પ્રભુ મહાવીરદેવના તારક પરમ અંગસમા શ્રી શ્રમણલનની વચ્ચે હાજર થઈને પણ આ મિથ્યાત્વને પ્રચાર કરવાની હિંમત કયા ઘોર પાદિયે તમારામાં આવવા પામી છે? તમે આ વિરાજેલા શ્રમણુભગવંતેને સાધુ માને છે? જે નથી જ માનતા, તે આ શ્રમણસંમેલનમાં તમારે આવવાને અધિકાર છે? તમે કેની આજ્ઞામાં છે? જવાબ આપી શકે તેમ છે? પ્રભુશાસનમાં આવું ઘેર મિથ્યાત્વ ફેલાવનાર તમે પિતાની જાતને સાધુ લેખાવતાં શરમ માતા નથી? “અભ્યાસી સાધુ કહે તે શું બચાવ છે? અભ્યાસી સાધુ કદાપિ શ્રમણભગવંતને પાપી ગણાવે–પ્રચારે ખરે? શાસનમાં માલિન્યતા ફેલાવવામાં તમે શું કમીના રાખી છે? જાવ-બહાર ચાલ્યા જાવઃ ખબરદાર! એક શબ્દ પણ બેલ્યા છે તે ઈત્યાદિ હિતશિક્ષા આપીને સંમેલનના છેડે ધકેલી મૂક્યા? કેશુભાઈ–બહાર કાઢે આવાને, હંસવિ. બહાર એક બાજુ બેસી ગયે, પણ ત્યાં શાંતિથી નહિ બેસતાં પિતાની છાપેલી પત્રિકાઓ વહેંચવા માંડી. ગરબડ ઘણી જ વધી પડી. આની બાબતમાં કાંઈક બંદોબસ્ત કર જોઈએ એમ સમેલનમાંથી સામે અવાજ ઉછળે. રામસૂરિજી D–આ વ્યક્તિ, કેઈને સાધુ માનતી નથી. એ માટે હંસસાગરજી મહારાજે જે કહ્યું છે તે બરાબર છે. એ વ્યક્તિ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ઉસૂત્રપ્રરૂપણાઓ કરે છે, પોતાના નિષ્ફરપણે અડ્ડો જમાવીને બેટા પ્રચાર કરે છે અને સર્વત્ર અધર્મ ફેલાવે છે. - શાંતિસાગરજી–આ વ્યક્તિની સાથે મારે પરિચય છે તે વ્યક્તિ ત્યાં સુધી પણ ઉલટે ઉપદેશ આપે છે કે- દીક્ષા આપનાર અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252