Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૯ર મ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી .
પુણ્યવિ-રામસૂરિજીની મંત્રણા ૨-૫૧ થી ૨-૫૫ ભદ્રકર વિ-પં. કાંતિવિની મંત્રણા. ૨-૫૩ થી ૨-૫૬. કેશુભાઈ રામચંદ્રસૂરિ-કારસૂરિની મંત્રણા ૨-૫૩થી ૨-૫૭. ન્યાયસૂરિ-પ્રતાપસૂરિજી વચ્ચે વાતચીત. ૨-૫૫ થી ૨-૫૬. પ્રેમસૂરિ-જંબુસૂરિની મંત્રણ. ૨-૫૪ થી ૨-૫૮. સુધી. - કારસૂરિ વિક્રમવિની મંત્રણા. ૨-૫૬ થી ૩-૦ સુધી.
બન્ને ભદ્રંકરવિજયજીની (RS) મંત્રણા ૨-૫૭ થી ૩-૦ સુધી.
કેશુભાઈ ઉડ્યા ૩-૧ મીનીટે પાછા આવ્યા ૩-૧૯ મીનીટે. . બન્ને ભદ્રંકરવિ-કારસૂરિ–પંકાંતિવિની મંત્રણ. ૩-૦ થી ૩-૪ સુધી. - રામચંદ્રસૂરિ-વિકમવિની મંત્રણા. ૩-૦થી ૩-૪% પ્રેમસૂરિલક્ષમણસૂરિની મંત્રણ. ૩-૪ થી ૩-છ. કેશુભાઈ-ધર્મસાગણિની મંત્રણ. ૩-૪ થી ત્રીજા રૂમમાં.
કારસૂરિ-રામચંદ્રસૂરિની મંત્રણા. ૩-૫ થી ૩-૭ સુધી.
એકલવિહારી હંસવિ૦ ઉપર હંસસાગરજી મહારાજને પુણ્ય પ્રક. ૩-૧૦ થી ૩-૨૦ સુધી. નીચે મુજબ - - એકલવિહારી હંસવિ, કે-જે શાસનહી યાતઢા લખાણે કરી, પત્રિકાઓ છપાવી, “આજે સાધુ નથી-આયંબિલ ખાતાં ચલાવવા એ પાપ છે-ઉકાળેલું પાણી સાધુને આપવામાં પાપ છે–પરિકર વિનાની પ્રતિમાઓ પૂજનીય નથી.” ઈત્યાદિ ભ્રામક પ્રચાર કરી સમાજમાં મિથ્યાત્વ ફેલાવી રહેલ તરીકે પ્રસિદ્ધ છે. તે સ્વેચ્છાચારી હંસવિજયે ચાલુ સંમેલને નીડરપણે સંમેલનની મધ્યમાં આ શ્રી વિજયપ્રતાપસૂરિઝમની પાસે આવીને પિતાની પાસેનું (આશ્રી પ્રતાપસૂરિજીમના જવાબવાળું) એક પિસ્ટકાર્ડ વાંચી સંભળાવ્યું અને કહ્યું કે આને ખુલાસો આપ.” જવાબમાં પ્રતાપસૂરિજી મહારાજે કહ્યું કે-અહિ નહિ, મારા સ્થાને આવજે, ખુલાસો આપીશ.” છતાં તે પ્રશ્નને નિમિત્ત બનાવી તે હંસવિજય, મુનિસંમેલનને ઉદ્દેશીને પણ યાતા પૂછવા લાગે ! સંમેલનમાંના કેટલાક મુનિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252