Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 215
________________ 5 ખારમા દિવસની કાર્યવાહી !5 ૧૮૯ મારી આપ સહુને અરજ છે કે-ચેાગ્ય વિચાર પરામશ' કરવા સારૂ અમુક અમુક વ્યક્તિએ બેસીને વિચાર કરે. આપણે ટુંકે રસ્તે જ પતાવી શકીશું. એક જ દાખલાોઈ એ કે-લયંસંતુવાળ પદ્મની સામાન્ય વ્યાખ્યામાં તે એક પદના ઘણા અર્થ થાય છે. દરેક તીથ કરી સ્વયં પ્રબુદ્ધ જ હાય છે, પણ ખીજી ખાજુથી જોતાં ખાદ્યનિમિત્તથી પ્રતિખોષ પામેલા પણ ઘણા તીથંકરા છે. તેમનાથજીને પશુઓનું નિમિત્ત, પાર્શ્વનાથજીને તેમનાથ અને રાજીમતીના ચિત્રપટ વગેરે અનેક દાખલા છે. માટે શબ્દની વ્યાપક વ્યાખ્યા આપણે લેવી પડશે. પઉમરિય'માં એવા ઘણા દાખલાઓ છે. કેટલાક ચરિત્રો વગેરેમાં જોઈએ છીએ કે-તીથ કરા ખાદ્યનિમિત્તથી પ્રતિમોધ પામે છે. તેથી આજે વ્યાપક પરિસ્થિતિના વિચાર કરી સ`ઘને હિતાવહ થાય તેવા આપ સહું વિચાર કરો, ખાકી મૌન રહે એ ઠીક નથી. વ્યાપક ઐકયતાવાળા અને સંઘને શાંતિદાયક એવા કાંઈક માગ કાઢા: મૌન સેવી એમને એમ ઉડી જવાય તે દુનીઆની દૃષ્ટિમાં કેવું ગણાય? આપ સહુ વિચારો. આપ સહુને કબ્ય લાગે તે કરવા મારી વિન ંતિ છે. આપ સહુ ભુર્ગો જે ફરમાન કરશેા તે ચાગ્ય જ હશે, તેમ સહુ માનશે; પણ કાંઈ માગ કાઢો. ૫૦ભાનુવિ॰ D.-(રામચંદ્રસૂરિ સામે જોઈ ને) સાહેબ ! સમજવા જેવી મામત છે. માટે કાંઈક માગ કાઢો તા સારૂ (પશુ રામચંદ્રસૂરિ તે હસીને નીચુ' જ જોઈ રહ્યા !) ૧-૩૮ થી મૌન ચાલુ. ૧-૩૮ મીનીટે કારસૂરિ આવ્યા. ૧–૩૮ થી ૧–૪૧ સુધી નંદનસૂરિ—પ્રતાપસૂરિની મંત્રણા, ૧-૩૮ થી ૧-૫૦ સુધી રામચદ્રસૂરિ–૫૦ભાનુવિ૰P. ની મંત્રણા, ૧-૫૧ થી ૧-૫૩ સુધી રામચંદ્રસૂરિ-ઉ૦ચારિત્રવિ૦-એકારસૂરિ વિક્રમવિની મંત્રણા, ૧-૫૩ મીનીટે લક્ષ્મણુસૂરિ આવ્યા. [સામી પાર્ટીમાં ચીઠીએ ચાલી.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252