Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 209
________________ - દશમા દિવસની કાર્યવાહી કર ૧૮૩ લક્ષ્મણરિ-(નંદનસૂરિજીની સામું જોઈને-તેમને ઉદ્દેશીનેકાલની વાતને આપના ઉપર આધાર છે, તે આપ અને રામચંદ્રસૂરિ બંને જણ વિચારણા કરી લે તે કામ આગળ ચાલે. . નંદસૂરિજી-મેં તે કાલે જણાવી દીધું કે-સસાગરજી અને રામચંદ્રસૂરિજી બંન્ને વિચારણા કરે, તે મને કાંઈ જ અડચણ નથી. - લક્ષ્મણરિ-સસાગરજી મહારાજ વગેરે બધાએ આપને સેપ્યું છે ને? . નંદનસૂરિજી-એ તે તેમની મારા પ્રતિની લાગણી છે. ૨૮ થી મૌન સેવાયું. પુણ્યવિજયજી મહારાજ ૨-૩૦ મીનીટે પધાર્યા હતા, અને તુરતજ જંબુસૂરિ સાથે ૨-૩૦થી ૨-૪૦ સુધી મંત્રણા ચાલી. રામચંદ્રસૂરિ, એકરસૂરિ, ચારિત્રવિ૦ઉપાટની પરસ્પર મંત્રણ ૨-૩૫થી ૨-૪ સુધી. - ૨-૪પથી મૌન સેવાયું. એકંદરે આજની કાર્યવાહીમાં મૌન સિવાય ખાસ કાંઈ જ કાર્ય થયું ન હતું. ગઈકાલે જે આશા દેખાતી હતી તેમાં આજે નિરાશા જ નજરે પડતી હતી ! સમય થતાં ૪-૦ મીનીટે સર્વમંગલ થયું હતું. II દિવસ ૧૧ મે. વૈ. શુ. ૧૪ શુક્રવાર આજે નવા પક્ષના આશ્રી રામચંદ્રસૂરિ૧૨-૧૦મીનીટે, કાર સૂરિ-લબ્ધિસૂરિજ બ્રસૂરિમનહરસૂરિ ૧૨-૨૨ મીનીટે આવેલ. શાસન પક્ષના આચાર્યોમાં ડહેલાવાળા આ શ્રી રામસૂરિજી ૧૨-૨૫ મીનીટે, આ શ્રી મહેંદ્રસૂરિજી ૧૨-૩૦ મીનીટે, (આજે ચૌદશ હેવાથી આયંબિલ-એકાશનાદિ કારણે વિલંબ થાય તે વિભાવિક છે એમ ૫૦શ્રી સુશીલવિજયજી બેલ્યા હતા.) આ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252