Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 198
________________ ૧૭ર - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કે રામચંદ્રસૂરિ-શાસ્ત્રમાં સેંકડો વર્ષની પ્રાચીન લેખાવી છે? રામસુરિજી D.-હજાર વર્ષથી ચાલુ છે. રામચંદ્રસૂરિ-૧૦૦-૧૨૫ વર્ષથીજ આ ગરબડ થયેલ છે અને ચર્ચા દ્વારા મારે તે સમજાવવું છે. રામસૂરિજી D.-કેશુભાઈ! હું તમને પૂછું છું કે સમાજમાં તિથિચર્ચાના ચાલતા ૨૦-૨૨ વર્ષના વિગ્રહની શાંતિ માટે તમે પ્રયત્ન કરી રહ્યા છે કે-૧૦૦ વર્ષના વિગ્રહની શાંતિ માટે ? કેશુભાઈ-હું તે ૨૦-૨૨ વર્ષથી ચાલી રહેલા વિરહની શાંતિ માટે પ્રયાસ કરૂ છું. સભામાં ગરબડ રામસૂરિજી D-રર વર્ષના ગાળાના વાંધા માટે કેશુભાઈની આ મહેનત છે, અને તે માટે જ આપણે ભેગા થયા છીએ. કારસૂરિ-આ ઉપરથી નક્કી થાય છે કે તમે કેશુભાઈની બારપવની વાત માટે આપણે ભેગા થયા છીએ તે વાત બરાબર ને? રામસૂરિજી D-કેશુભાઈને આશય, ૨૨ વર્ષથી ઉત્પન્ન કરેલા વિગ્રહની શાંતિ પૂરત છે, એ વાતને પ્રથમ તકે સ્વીકાર કરી લ્ય. રામચંદ્રસૂરિ-સંવત્સરીને ઝઘડે તે વિચાર કરીએ તે ૧૫ર થી છે, એ વાત બરાબર છે ને? જે સંવત્સરીને ઝઘડે પર થી છે તે તે રર વર્ષને કેવી રીતે? રામસુરિજી D.-સંવત્સરી માટે પરથી, પરંતુ નવા મત માટે તે રર વર્ષથી જ ઝઘડે છે ને? સંવત્સરી સિવાય બાર તિથિની વાતમાં કેશુભાઈને કેમ જોડાય છે? કેશુભાઈ એકલી સંવત્સરીની વાત કરે છે? રામચંદ્રસૂરિ આપણી વાતમાં કેશુભાઈને કેમ સંકે છે? રામસૂરિજી D-બે પિઈન્ટ સિવાય બીજામાં કેશુભાઈને મેં For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252