Book Title: Prashnottar Mohanmala
Author(s): Vijaydharmsuri
Publisher: Vijaykanakratnasuriji MS

View full book text
Previous | Next

Page 155
________________ (૧૩૫.} શ્રી પ્રશ્નોત્તર માહનમાલા, :. ૭૮ પ્ર૦—દેવલાકમાં દેવાને છ મહિના આયુષ્ય બાકી રહે ત્યારે તેઓને ત્યાંથી ચ્યવવાનાં ચિન્હા જણાય છે અને તેથી ઝુરે પણ છે, તેા શું બધા દેવાને તે પ્રમાણે થતું !!! (૧૮૬) : . ૭૮ ૬૦—ના, બધાદેવાને તે પ્રમાણે સુરવાનું થતું નથી. તીકરાના વા તથા જે દેવ એકાવતારી હાર. તેમને તેા છેલ્લા ૭.માસમાં પણ શાતાના ઉદ્દય હાય છે. શ્રીસૂયગડાંગવૃત્તિ, તથા મરિશિષ્ટ વિગેરે અનેક ગ્રન્થામાં આ બાબત સ્પષ્ટપણે કહેલી છે. જે આ પ્રમાણે 'विपच्यमानतोकरनाम्नो देवस्य च्यवनकाले .. षण्मासं यावदत्यन्तं सातोदय एव " | [ સૂચનકાળવૃત્તિ ]° (તીરનામકર્મના ઉદયવાળા દેવને વ્યવનઅવસરે છ મહિના પન્ત અત્યન્તશાતાનાજ ઉદય હાય ) 'राजन्नेकवताराणामन्तकालेऽपि नाकिनाम् । 'तेजःक्षयादिच्यवनलिङ्गान्याविर्भवन्ति न ॥॥१॥ ' [ परिशिष्टपर्व ] ( હે રાજા ! એકાવતારી વાને અન્તકાળે પણ તેજના ક્ષય વિગેરે વ્યવવાનાં લિંગા પ્રકટ થતાં નથી ) (૧૮૬) : ૯ મ—વાને અહિ' નહિ' આવવાનાં અનેક કારણા પૈકી ૮ મનુષ્યના દુર્ગંધ ઊંચા જાય છે’ તે પણ એક કારણ કહે છે, તે તે દુન્ય કેટલા ઉંચા જતા હશે ? (૧૮૭) ૭૮ ૬૦-શ્રી બૃહત્ સંગ્રહણીની ભૂલ ગાથામાં મનુષ્યના દુન્ય ચારસાથી પાંચસેા જોજન સુધી ઉંચા જાય છે તેમ સ્પ” કહ્યું છે, તથા શ્રી ઉપદેશ માળાની કણિકા ? ટોકામાં આહંસાથી તુજાર જોજન સુધી ઉંચા જાય છે તેમ જણાવે છે. તેમને પાડે આ પ્રમાણે—(૧૮૭) '. चत्तारिपंचजोयणसयाइं गंधो उ मणुअलोगस्स । उड्डुं वच्चइ जेणं न हु देवा तेण आवंति ॥ १॥ [ बृहत्संग्रहणी ] 'ऊर्ध्वगत्या शतान्यष्टौ सहस्रमपि कर्हिचित् । मर्त्यानां याति दुर्गन्धस्तेनेहाऽऽयान्ति नाऽमर : ॥ १ ॥ [ ૩૫૦ામાજા-1િ ]

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224