Book Title: Prashnottar Mohanmala
Author(s): Vijaydharmsuri
Publisher: Vijaykanakratnasuriji MS

View full book text
Previous | Next

Page 190
________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાલા. (૧૬૭ ) પણ જ રહે છે કે કાઇ અવસ્થામાં સાધારણપણું પણ હાય છે ? તેમજ સાધારણ વનસ્પતિ સર્વદા સાધારણ વનસ્પતિરૂપજ હાય . કે કાઇ અવ થામાં પ્રત્યેક વનસ્પતિપણુ હોય ? ( ૨૬૧ ) ૪૫ ૩૦–સવૅ વનસ્પતિએ ‘ સોનિ શિલજીઓ લહુ ૩શમમાળો ગાતો માળો' એ વચનથી ક્રિસલય અવસ્થામાં તા અવશ્ય અનન્તકાયજ હોય છે. ત્યારબાદ તે ક્રિસલય વૃદ્ધિ પામતા પુનતકાય પણ હાય અને પ્રત્યેક પણ થાય. કારણ જો સાધારણ વનસ્પતિ હાયતા સાધારણ ( અનન્તકાય ) રૂપેજ રહે, અને પ્રત્યેક વનસ્પતિકાય હાયતા વૃદ્ધિ પામતા કિસલય સત્યેકવનસ્પતિ થાય. વનસ્પતિની કિસલયાવસ્થા અન્તમુ જેટલી હાય ( ૨૬૧ ) ૪૬ ૬૦-જ્યારે કાઈ એક ગતિમાં વતા જીવનું આયુષ્ય પૂર્ણ થાય છે અને તે અન્ય ગતિમાં ઉત્પન્ન થાય છે, તે અન્યગતિમાં ઉત્પન્ન થનારા જીવ કેટલા પ્રકારે અન્ય ગતિમાં ઉત્પન્ન થાય ? ( ૨૬૨ ) ૪૬ ૩૦- એક ગતિ ( ભવ) માંથી અન્ય ગતિ (ભવ)માં ઉત્પન્ન થનાર જીવ એ પ્રકારે ઉત્પન્ન થાય છે. એક ‘ઈલિકાગતિ વડે અને ખીચ્છ ‘ કેન્દ્વગતિ ’ વડે અથવા ‘ ઋજુગતિ ” વડે અને ‘ વક્રાનિ’ વડે ( ૨૬૨)’ ૪૭ ૨૦– -ઈલિકાગતિ અને કન્ટુકગતિ કોને કહેવાય ? (૨૬૩) ૪૭ ૩૦- ઇયળ જેમ પેાતાનુ આગલું શરીર આગળ ફેંકીને -ત્યારબાદ પાછાના શરીરને સફેચીને ઇષ્ટ સ્થાને જાય છે તેમ જીવ પણ પ્રથા આત્મપ્રદેશાને દીધડાકાર કરી ઉત્પત્તિસ્થાને પહેોંચે છે. તે વખતે મરહસ્થાન અને ઉત્પત્તિસ્થાન એ અને સ્થાનમાં અને અન્તરાલમાં આત્મપ્રદેશની દીર્ઘ શ્રેણિ લખાચેલી હાય છે, ત્યારબાદ મરણ સ્થાનથી આત્મપ્રદેશાને સહરી લઈ સર્વે આત્મપ્રદેરોા ઉત્પત્તિસ્થાને ખેચી લ્યે છે. તેને જિન્નાસ્મૃતિ કહેવાય છે. દડા જેમ સર્વાંગે ઉછળીને અન્ય સ્થાને જ પહેાંચે છે, તેમ આત્મા પણ સત્ય આત્મપ્રો વડે પિડિત થયા થકા દડાની

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224