Book Title: Prashnottar Mohanmala
Author(s): Vijaydharmsuri
Publisher: Vijaykanakratnasuriji MS

View full book text
Previous | Next

Page 204
________________ શ્રી પ્રતર માહનમાવા. ) (૧૧) નાર ભવ્યાત્માઓ કરેમિ ભંતે જુદુ ઉચ્ચરે તેવું કયાઈ પ્રાય: વાંચેલ નથી, પરંતુ તીર્થંકરભગવંતના ઉચ્ચારમાંજ તેઓ આવી જતા હોય તેમ માનવું ઠીક લાગે છે. જે વખતે સામુદાયિક ક્રિયા હેય તે અવસરે મુખ્યની ક્રિયામાં સર્વને જેમ અન્તર્ભાવ થાય છે તે પ્રમાણે અહિ પણ સમજવું. (૨૯૧) ૭૬ ૪૦ –પરમાત્માના વચનનું ઉત્થાપન કરવાથી તેમજ પરમાત્મા મહાવીર દેવ સાથે વાદવિવાદ કરવા વડે કેટલાએક વિદ્વાને જમાલિને અનત સંસાર જણાવે છે તે તે સાચું છે કે ખોટું? (ર૯૨) : ૭૬ ૩૦ –જમાલિને અનનાસંસાર જેઓ જણાવતા હોય તેઓની તેવા બેટી છે. શ્રી મહાવીરચરિત્ર, ઉપદેશમાળા તથા શ્રી ભગવતીસૂત્રમાં પણ તે બાબત સ્પષ્ટ જણાવે છે. જે આ પ્રમાણે – च्युत्वा 'तः पञ्चकृत्त्वो भ्रान्त्वा तिर्यग् नृनाकिषु। अवाप्तब धिनिर्वाणं जमालिः समवाप्स्यति ॥२॥ [ શ્રી હેમચન્દ્રાચાર્ય કૃત વીર ચરિત્ર.] ભાવાર્થ- ત્યાંથી અવીને પાંચ વખત તિર્યંચ મનુષ્ય અને દેવના ભાવો કરીને પ્રાપ્ત કર્યું છે સભ્યત્વ જેણે એવો જમાલિ મેક્ષે જશે.” • “પુર જેવા પામી પુછ મરવું તો ટાળો चहउं कहहिं भवेहिं पाविस्सइ मोक्खपुरवास ॥१॥ जिणनाहेण भणियं सुरति अनरेसु पंचवेलाओ। भमिऊण पत्तवोही लहिइ નિવાસવા નિ / ૨ / [ સં. ૧૧૩૮ માં શ્રી ગુણચન્દગણિ મહારાજાએ રેલ શ્રી વીર ચરિત્ર.] ભાવાર્થ..પુન: શૈતમ મહારાજ પરમાત્મા મહાવીર દેવને પુછે છે કે હે ભગવંત: જમાલિ ત્યાંથી ચ્યવીને કેટલા ભવે મક્ષ પામશે? તે અવસરે જિનેશ્વરભગવંતે કહ્યું કે દેવ તિર્યંચ અને મનુષ્યની ગતિમાં પાંચ વખત ભૂમિને સમ્યકત્વ પ્રાપ્ત કરવા પૂર્વક જમાલિ મોક્ષ સુખ પ્રાપ્ત કરશે.” - प्रत्यनीकत ग धर्माचार्यादीनां तु तत्र सः। किरिषषी किल्बिषे. वेव देवत्वमपि लब्धवान् ॥ १॥ तिर्यङ् अनुष्यदेवेषु भ्रान्त्वा व

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224