Book Title: Prashnottar Mohanmala
Author(s): Vijaydharmsuri
Publisher: Vijaykanakratnasuriji MS

View full book text
Previous | Next

Page 188
________________ થી પ્રશ્નોત્તર મેહનમાલા. (૧૫) કર –નિગદના છેવો નિગાદમાંથી નીકળીને મનુષ્ય થાય તો કઈ કઈ પદવી મેળવી શકે? (૨૫૮) ૪૨ ૩-નિગાદજીવને અગ્રભવમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, અને પલદેવ એ ચારે પદવીઓ વિના ન માંડલીક પદવી. ચકવર્તાના ચંદ રત્નની પદવી, સમ્યકત્વ દેશવિરતિ સર્વવિરતિ અને કેવલિ છું એ ૧૯ પદવીઓ પામે, એમ સામાન્ય વનસ્પતિની પ વી ઉપરથી પન્નવણજમાં ર૦ મા પદને વિષે કહેલી વ્યાખ્યાનુસારે સંભવ રહે છે. (૨૫૮) ४३ प्रा - 'घटे न राशिनिगोदकी बढे न सिद्ध अनन्त' में પંક્તિને વાસ્તવિક અર્થ શું છે? કારણ કે મહાવિદેહાદિક્ષેત્રમાં મેક્ષ માગ ચાલુ હેવાથી સિદ્ધાની સંખ્યામાં વૃદ્ધિ થાય છે અને જેટલા જ મોક્ષે જાય છે તેટલા અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રા માં આવે છે, એટલે નિગોદજીની સંખ્યામાં પણ હાનિ થાય 2, (૨૫) ૪૩ ૩૯ – સિદ્ધની રાશિ જે (પાંચમે) અનતે છે તે સદાકાળ (થોડી થોડી વધવા છતાં પણ અનાજ રહેવાની છે, પણ (પાંચમા) અને તેથી વધીને કઈ દિવસ ચાથી રાશિના નામવાળી (અથવા તો છઠ્ઠા અનન્ત જેટલી) કેઈ કાળે થવાની નથી, કારણ કે જૈન ભામાં પદાર્થ સંખ્યા માટે “સંખ્યાત અસંખ્યાત તથા અન એ ત્રણ રાશિ સર્વજ્ઞ ભગવંતે નિયત કરેલી છે. *( તેમાં પણ અભવી ચોથે અનતે સિદ્ધ પાંચમે અનન્ત, ભવી આઠમે અન-તે વિગેરે બાબતે નિશ્ચિત છે ) થી સંખ્યા-રાશિનો અભાવ છે તો હવે સિદ્ધરાશિ દરવખતે વધવા છતાં પણ અનન્તથી આગળ શું વધવાની હોય ! એ પ્રમાણે નિગોદરાશિ એટલે મુખ્યત્વે અવ્યવહારરાશિ જે કે દરવખતે ઘટે છે તે પણ ઘટીઘટીને નન્તકાળે પણ એવી નથી ઘટવાની કે જે અવ્યવહારી નિગાદ અનન્ત છે તે મટીને અસંખ્ય થઈ જાય, એ સંય અસંખ્ય અને અનન્ત એમ ત્રણ રાશિની અપેક્ષાએ નિગોદરાશિ ઘટવાની નથી તેમજ સિદ્ધરાશિ વધવાની નથી. એથી “ઘટે : ફિ નિ ચ = સિદ્ધ બનત્ત” એ ઉકિત બરાબર અક્ષરક્ષક સત્ય છે અને વાસ્તવિક રીતે દરવખતે નિગાદ રાશિ કિ

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224