Book Title: Prashnottar Mohanmala
Author(s): Vijaydharmsuri
Publisher: Vijaykanakratnasuriji MS

View full book text
Previous | Next

Page 187
________________ (૨૬૪) * બા પ્રોત્તર મેહનમાલા. વ્યવહારરાશિમાંજ રહેવાવાળા છે અને કદિ પણ બહાર નીકળી વ્યવહારરાશિપણું પામવાના નથી તેવા છો તે. ૫ પાનાવરણ ૨૪ મોહનીય ( ૨૮ માં થી મિશ્ર-સમ્ય, : ૯ દર્શનાવરણ સ્ત્રી, પુરૂષ, વિના) - પેદનીય ૨૮ નામકમ-તે આ પ્રમાણે-તિર્યગતિ ૧ નીચગોત્ર એકેન્દ્રિય જાતિ તૈજસ-કાશ્મણ-દા૫ અંતરાય રિક શરીર-હુડક સંસ્થાનવર્ણાદિ ૪ ૧ તિર્યગાયુ તિર્યગાનુપૂર્વી-અગુ લધુ-ઉપઘાત પરાઘાત-ઉચ્છવાસ સ્થાવર-સૂક્ષ્મસાધારણ અપર્યાપા-પર્યાપ્ત-સ્થિર અસ્થિર-શુભ-અશુભ-દોર્ભાગ્ય-અ નામે--અપયશ-નિમણ, (= ૨૮) - ૨૩ + રપ + ૨૮ = ૭૬ પ્રકૃતિને બંધ અનાદિ અનંત ભાંગાવાળી અવ્યવહાર નિગદને જાણવો. (૨૫૫ ). - ૪૦ v૦-નિગદના કોને કેટલી પ્રકૃતિને ઉદય તથા ઉ. કીરણ હોય? (૨૫૬). : - ૪૦ ૩૦–અનાદિ અનન્ત ભાંગાવાળા નિગાદજી જેટલી યકૃતિઓ બાંધી શકે છે તેટલી પ્રકૃતિઓજ તે મને ઉદય યોગ્ય જાણવી, કારણ કે નિગાદને જેટલી પ્રકૃતિએ ઉદય યોગ્ય હોય તેટલીજ પ્રકૃતિએ નિગાદમાં ઉત્પન્ન થનારા બીજા જ તેમજ અનાદિ અનંત અવ્યવહાર નિગદ બાંધી શકે છે. અર્થાત ૭૬ પ્રકૃતિઓને ઉદય હોય છે તેમજ તેટલો પ્રકૃતિઓની ઉદીરણા હોય છે. (૨૫૬) * ૪૧ ૪૦—નિગાદવોને સત્તા કેટલી પ્રકૃતિઓની હાય(૨૫૭) - ૪૧ ૩૦–જિનનામ-આહારદ્ધિક સભ્ય મિશ્ર દેવાયુ નરકાયુ- દેવગતિ, નરકગતિ, દેવાનુપૂર્વી અને નરસાનુપૂર્વી એ ૧૧ પ્રકૃતિઓ વિના શેષ ૧૩૭ પ્રકૃતિઓની સત્તા . એ સામાન્ય નિગોદ આશ્રયી જાણવું. અને અનાદિ-અનંત અવ્યવહારી નિગાદને તો જેટલા બંધ તેટલોજ ઉદય અને તેટલું જ સત્તા હેવાથી ૭૬ પ્રકૃતિની સત્તા (૧૨૦ ની અપેક્ષાએ) હેય. (૨૫૭) -

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224