Book Title: Prashnottar Mohanmala
Author(s): Vijaydharmsuri
Publisher: Vijaykanakratnasuriji MS

View full book text
Previous | Next

Page 176
________________ શ્રી પ્રગ્નેત્તર મહનમાલા ' ( ૩) પુદગલો કહેવાય, તેમજ એક ગુણ સુગંધવાળા અથવા એક ગુણ દુધવાળા જે પુદગલા હેાય તે (ગંધની અપેક્ષાએ) માવો કહેવાય,એક ગુણતિક્ત એકગુણ કટ એગુણુ કષાચી એક ગુણ આશ્લ અથવા એગુ ગુમધુરરસવાળા પુદગલે રસથી ભાવાપ્રદેશી કહેવાય, અને જે પુદ્ગલે એકગુણરૂક્ષ અથવા એકગુસ્નગ્ધ, અથવા એક, ગુણીત અથ એકગુણ ઉણ, અથવા એક ગુણ મૃદુ અથવા એક ગુણ કર્કશ, અથવા એક ગુણ લઘુ અથવા એકગુણ ગુરૂ સ્પર્શવાળા હોય તે (સ્પર્શની અપેદાએ)માવા પુદ્ગલો કહેવાય.આવા ભાવાપ્રદેશી પુદ્ગલો ભાવ લપ્રદેશી પુદગલોની અપેક્ષાએ ઘણાજ અલ્પ હોય છે. ભાવાપ્રદેશ દુગલોમાં જે એકગુણ વણ એકગુણ ગબ્ધ એક ગુણરસ અને એકગુણ સ્પર્શ કર્યો, તેનાથી વિપરીત રીતે એટલે દ્વિગુણદિ વર્ણવાળા દ્વિગુ સુદિ ગન્ધવાળા દ્વિગુણાદિ રસવાળા અને દ્વિગુણાદિ સ્પશવાળા જે પુદ્ગલ તે ભાવથો સપ્રદેશી પુદગલો કહેવાય. ૭ v૦-- મૂક્ષ્મનિગાદ અથવા બાદરનિગાદમાં અનન્તા છે, એમ આપણા શાસ્ત્રો જણાવે છે. બટાકા, સકરીઆ વિગેરે કંદમૂલમાં પણ અનાજીવ છે એમ વારંવાર કહેવાય છે, તો એક શરીરમાં અનાજીનો સમાવેશ શી રીતે થઈ શકે ? (૨૨૩) ૭ ૩૦–પક પદાર્થમાં બીજા પદાર્થને રહેવાની બે રીતિ સ્પષ્ટ દેખાય છે, તેમાં રહેલી અપ્રવેશરીતિ છે. જેમ એક ડબીમાં લખોટી રાખી ય તે જેવી રીતે ડબ્બીને કેવળ સ્પર્શ કરીને ભિન્નપણે રહે છે તે અપ્રવેશરીતિ છે, અને લોખંડના ગાળામાં અગ્નિ, એક દી કના તેજમાં બીજા દીપકનું તેજ ઇત્યાદિનું અવ૨. જે પુદ્ગલ માં પાંચ વર્ણમાંને કોઈપણ વર્ણ એકગુણ હોય છે તે પુદ્ગલ વાથી ભાવાપ્રદેશી. ૩. જે પુદગલાં બે ગંધમાં કેપણુ ગંધ એકગુણ હોય છે તે પુદગલ થી ભાવાપ્રવેશી.. ૪. જે પુદ્ગલમાં પાંચ રસમાંથી કોઇ પણ રસ એક ગુણવાળે હેય તે તે સાથે ભાવાશો . ૫. જે પુદગલમાં આઠ સ્પર્શમાંથી કોઈ પણ સ્પર્શ એક ગુણવાળે હોય તે સ્પર્શ ભાવાપ્રરશી

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224