Book Title: Prashnottar Mohanmala
Author(s): Vijaydharmsuri
Publisher: Vijaykanakratnasuriji MS

View full book text
Previous | Next

Page 168
________________ શ્રી પ્રશ્નોત્તર મોહનભાવી. (૧૪૫. આવે છે એમ થયા જ કરે છે. જે આવે છે તે અપર્યાપ્ત હોય, પ્રથમના અપર્યાપ્ત અને પર્યાપ્ત બને હોય, તો પછી તેનાં શરીરરૂપ નિગેને અપર્યાપ્ત પર્યાપ્ત કેમ કહી શકાય? (૨૦૬) - ૯૮ ૩૦- તરઘાત તથ્થા તેમાં રહેલા હોવાથી તેનો વ્યપદેશ થાય છે અર્થાત નિગોદરૂપ શરીરમાં રહેલા હોવાથી તે જીવોને નિગોદ તરિકે વ્યપદેશ થાય છે, એ લાકિકન્યાય પ્રમાણે અહિં જેને પણ નિગોદને વ્યપદેશ કરવામાં આવેલ છે. અને એ વ્યપદેશ કઈ કઈ વાર થતો જોવામાં આવતો હાઈ નિગોદ એટલે નિગાદવતિ ) ને પર્યાપ્ત-અપર્યાપ્ત કરે હેવામાં વાંધો નથી. નિગદ પણ ત્યારે જ કહેવાય કે જે વડે તે નિગાદશરીરોગ્ય પુદગલે ગૃહીત થાય. અન્યથા જીથી અહીત શરીગ્ય પુદ્ગલેને નિગોદાદિ સંજ્ઞાઓ આપવામાં આવતી નથી. ( ૨૦૬ ) , ૯ –સૂક્ષ્મનિગદમાં એક અપર્યાની નિશ્રાએ અસંખ્ય પર્યતા નિગાદનીશી પૃષ્ઠ ૨૧રમાં જણાવ્યા છે પરંતુ અનેક સ્થળે સંખ્યાતગુણા કહેલ છે. એને ખુલાસો શું છે? (૨૦૭ ) ૯૯ ૩૦–નગાદછત્રીશીમાં જે પ્રમાણે એક અપર્યાપ્તની નિશ્રાએ અસંખ્યાતા પર્યાપ્તા હોવાનું જણાવેલ છે તે બરાબર છે. આ બાબતમાં શ્રી આચારાંગસૂત્રની શીલાંકાચાર્ય મહારાજ વિરચિત ટીકાની સાક્ષી આ પ્રમાણે છે– 'अयं तु विशेष:--साधारणवादरपर्याप्तकेभ्यो बादरा अपर्याप्तकाः असंख्येयगुणाः, चादरापर्याप्तकेभ्यः सूक्ष्मा अपर्याप्तकाः असंख्येयगुणाः, तेभ्योऽपि सूक्ष्माः पर्याप्तका असंख्येयगुणाः' [ आचा० ગુરુ પત્ર વદ ]. ભાવાર્થ-સાધારણ–બાદર પર્યાપ્તાથી બાદર અપર્યાપ્તા અસંખ્યગુણા છે, બાદર અપર્યાપ્તાથી સૂક્ષ્મ અપર્યાપ્તા અસંખ્યગુણ છે, તેનાથી પણ સૂક્ષ્મ પર્યાપ્તા અસંખ્ય ગુણ છે, 'अपर्याप्तबादरनिगोदा अपर्याप्तकसूक्ष्मनिगोदाः पर्याप्तकसक्षम निगोदा एते च क्रमशो बहुतरका दृष्टव्या:' [माचा० मु० पत्र ६०] ભાવાર્થ સ્પષ્ટ છે.

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224