Book Title: Prachin Shilkathao
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ છે કે - ' : : ' છ દિશાની પૂજા એક વખત બુદ્ધ ભગવાન મગધની રાજધાની રાજગૃહ નજીક વેણુવનમાં ઊતર્યા હતા. તે વખતે સિગાલ નામને એક કુલીન તરુણ શહેરમાંથી રોજ સવારે બહાર આવી, સ્નાન કરી, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર, ઉપર, અને નીચે એમ છ દિશાઓને નમસ્કાર કરતે હતે. બુદ્ધ એક વખત ભિક્ષા માટે નગરમાં જતા હતા, તેવામાં પિલા યુવકને નમસ્કાર કરતે જોઈને બેલ્યાઃ “હે ગૃહપતિપુત્ર, તેં આ શું માંડ્યું છે?” * સિગાલ બેઃ “હે ભગવંત! મારા પિતાએ મરતી વખતે એ દિશાઓની પૂજા કરતા રહેવાનું મને કહ્યું હોવાથી, હું દિશાઓને નમસ્કાર કરું છું.” છે. '*, પ્રા-૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66