Book Title: Prachin Shilkathao
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 57
________________ પ્રાચીન શીલથાએ છતાં કલિંગવાળાઓએ તે તેને ધર્મને અખંડિત રહેલો માની, તેની પાસેથી ધર્મ લખી લીધે; અને પછી તેના કહેવાથી તેઓ રાજભંડારી પાસે ગયા. રાજભંડારીએ કહ્યું: મારે ધર્મ પણ ખંડિત થયેલે છે. એક વખત હું કોઠારના દરવાજા આગળ બેસી, રાજાના ભાગની ડાંગર તેલાવતું હતું. તે વખતે દરેક તેલની ગણતરી રાખવા હું તેલવાના ઢગલામાંથી એક એક દાણે લઈ જુદે મૂકતે હતે. એટલામાં વરસાદ વરસવાથી બધું ઝટપટ સમેટી લઈ હું કઠારમાં પેસી ગયે. તે વખતે તેલની ગણતરી માટેના દાણા ગણ લઈ મેં ગમે તે ઢગલામાં નાખી દીધા. પણ પછી મને વિચાર આવ્યું કે, જે એ દાણ મેં તેલેલા ઢગલામાં નાખી દીધા હશે, તે રાજાને ભાગ નાહક વધ્ય કહેવાય, અને ખેડૂતને એટલું નુકસાન થયું કહેવાય. આમ હું મારે કુરુધર્મ ખંડિત થયેલે માનું છું. માટે તમારે અખંડ કુરુધર્મ જોઈતો હોય, તે અમારા કેટવાળ પાસે જાઓ. છતાં કલિંગવાળાઓએ તે તેના ધર્મને અખંડિત રહેલે માની, તેની પાસેથી ધર્મ લખી લીધું અને પછી તેના કહેવાથી તેઓ કેટવાળ પાસે ગયા. ૧૦ કેટવાળે પણ કહ્યું: મારે ધર્મ ખંડિત થયેલ છે. રોજ રાતે નગરને દરવાજો બંધ કરતી વખતે હું બહારની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66