Book Title: Prachin Shilkathao
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 42
________________ ૧૧ તેમાં ગુનેગાર કાણુ ? એક વખત ભગવાન બુદ્ધે ફરતા ફરતા શ્રાવસ્તી નગરીમાં આવીને ઊતર્યાં હતા. તે વખતે રાજાની ફરજો ખામત વાત નીકળી. તે ઉપરથી બુદ્ધે નીચેની કથા સૌને કહી સંભળાવી. ઘણા સમય પહેલાં એક રાજા રાજ્ય કરતા હતા. તે પાતાની પ્રજાના લેાકેાને પાતાનાં બાળકાની પેઠે સંભાળતા હતા. તેના રાજ્યમાં બધા કારભાર ન્યાયથી ચાલતા હૈાવાથી લેાકેા પણ પાતપેાતાનું કામકાજ ખંતથી તથા પ્રમાણિકતાથી કરતા અને સદાચારથી વતા. તે રાજા હમેશાં પેાતાના ધમ શા છે તે જાણવા તથા શોધવા પ્રયત્નશીલ રહેતા અને તે પ્રમાણે આચરણ કરતા. રાજકારભારની કશી વસ્તુની ખાખતમાં અજ્ઞાન ન રહેવું એવી એની ધખણા હતી. તે પાતે હિંસા, ચારી, વ્યભિચાર, છળકપટ, નિંદા, અસત્ય, પ્રમાદ, અદેખાઈ, ક્રોધ વગેરે દાષામાંથી મુક્ત હતા; તથા પેાતાની ઊછુપા શોધીને તેમને દૂર કરવા પ્રયત્ન કર્યાં કરતા. એક વખત એવું બન્યું કે, તેના રાજ્યમાં એક માણસ અતિશય ગરીમ બની ગયા. તેને ખાવાના પણ સાંસા પડવા લાગ્યા. એ સ્થિતિમાં ખીજો કોઈ રસ્તો ન સૂઝવાથી ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66