Book Title: Prachin Shilkathao
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 49
________________ પ્રાચીન શીલકથાઓ પણ ખંડિત થયું છે. મારા બે પુત્રોમાંથી માટે તે રાજા છે, અને નાને યુવરાજપદે છે. એક વખત બહારના કેઈ રાજાએ લાખ લાખની કિંમતનાં બે વાનાં રાજાને ભેટ મોકલ્યાં: ચંદનતેલ અને સેનાહાર. રાજાએ તે બંને વાનાં - હડાદ an III - 5 મને મોકલાવી આપ્યાં. મેં વિચાર્યું કે, મારે વિધવાને વળી આ શા ખપનાં? એટલે મારી બે વહુએ ને તે આપી દીધાં. પણ મોટી વહુ જે પટરાણી, તેની શેહમાં તણાઈ મેં એનાહાર તેને આપે અને નાની વહુને કશી વિસાત વિનાની ગણીને ચંદનતેલં આપ્યું. પણ આપ્યા પછી મને વિચાર આવ્યો કે હું તે કુરુધર્મ પાળું છું, મારાથી આ ભેદભાવ ન રખાય; મારી આગળ તે બંને વહુ સરખી કહેવાય. આ દેષ થઈ જવાથી મારે ધર્મ અખંડ રહેલે હું માનતી નથી. માટે તમે મારી મેટ વહુ પાસે જાઓ; તેને ધર્મ અખંડ છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66