Book Title: Prachin Shilkathao
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 38
________________ ધર્મોપદેશની રીત ક બુદ્ધ — અને જો તે તારા ઉપર હાથ ઉપાડશે તે ? પૂર્ણ — તે મને તેઓએ પથ્થરથી માર્યાં નહિ માટે તેઓ સારા જ છે, એમ હું સમજીશ. તને પથ્થર મારશે તે ? પર તેઓએ દડપ્રહાર નથી કર્યાં, - બુદ્ધ — અને તે પૂર્ણ —તા મારા તેથી તેઓ ઘણા સારા છે, એમ હું માનીશ. બુદ્ધ — અને તેઓ દડપ્રહાર કરશે તે છુ પૂર્ણ — તા તેઓએ શસ્ત્રપ્રહાર નથી કર્યાં, તેથી તેઓ ઘણા સારા છે, એમ હું માનીશ. બુદ્ધ — અને તે શસ્ત્રપ્રહાર કરશે તે ? પૂર્ણ તે મને તેમણે ઠાર માર્યાં નથી, તેથી તેએ ઘણા સારા છે, એમ હું માનીશ. યુદ્ધે અને તેઓ તને ઠાર મારશે તા ? - પૂ— હે ભગવન્ ! આ શરીરથી કંટાળીને ઘણા લેાકેા આપઘાત કરે છે. સુનાપરતના રહેવાસીએ મારા એવા શરીરને નાશ કર્યાં, તેમાં તેમણે મારા ઉપર ઉપકાર કર્યાં છે, અને તેથી તેઓ સારા જ છે, એમ હું ત્યારે પણ માનીશ. મુદ્ધે - શામાશ! પૂર્ણ, શાખાશ ! તું જરૂર સુનાપરતના લેાકાને ધર્મોપદેશ કરવાને ચેાગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66