________________
ધર્મોપદેશની રીત
ક
બુદ્ધ — અને જો તે તારા ઉપર હાથ ઉપાડશે તે ? પૂર્ણ — તે મને તેઓએ પથ્થરથી માર્યાં નહિ માટે તેઓ સારા જ છે, એમ હું સમજીશ.
તને પથ્થર મારશે તે ?
પર તેઓએ દડપ્રહાર નથી કર્યાં,
-
બુદ્ધ — અને તે પૂર્ણ —તા મારા તેથી તેઓ ઘણા સારા છે, એમ હું માનીશ. બુદ્ધ — અને તેઓ દડપ્રહાર કરશે તે છુ
પૂર્ણ — તા તેઓએ શસ્ત્રપ્રહાર નથી કર્યાં, તેથી તેઓ ઘણા સારા છે, એમ હું માનીશ.
બુદ્ધ — અને તે શસ્ત્રપ્રહાર કરશે તે ? પૂર્ણ
તે મને તેમણે ઠાર માર્યાં નથી, તેથી તેએ ઘણા સારા છે, એમ હું માનીશ.
યુદ્ધે અને તેઓ તને ઠાર મારશે તા ?
-
પૂ— હે ભગવન્ ! આ શરીરથી કંટાળીને ઘણા લેાકેા આપઘાત કરે છે. સુનાપરતના રહેવાસીએ મારા એવા શરીરને નાશ કર્યાં, તેમાં તેમણે મારા ઉપર ઉપકાર કર્યાં છે, અને તેથી તેઓ સારા જ છે, એમ હું ત્યારે પણ માનીશ.
મુદ્ધે - શામાશ! પૂર્ણ, શાખાશ ! તું જરૂર સુનાપરતના લેાકાને ધર્મોપદેશ કરવાને ચેાગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org