________________
પ્રાચીન શીલકથાઓ
ભારદ્વાજ મેલ્યાઃ હા ગૌતમ !'
હું બ્રાહ્મણ ! ગુસ્સે થનાર ઉપર જે તે માણસ પાતાની જાતને નુકસાન
બુદ્ધ બાલ્યા : સામેા ગુસ્સા કરે છે, કરે છે. પરંતુ સામે ગુસ્સો કરવાને ખલે તે શાંત રહે, તા તેથી તેને તેમ જ ગુસ્સો કરનારને ખનેને લાભ થાય છે.’
૩૬
૯
ધર્મોપદેશની રીત
ભગવાન બુદ્ધના પૂર્ણ નામે એક શિષ્ય હતા. એક વખત તે બુદ્ધ પાસે ગયા, અને સંક્ષેપમાં પેાતાને ધર્મોપદેશ કરવાની તેણે તેમને વિનતિ કરી.
ઉપદેશ પૂરા થયા ખાદ બુદ્ધે તેને પૂછ્યું: “હે પૂણ્^! હવે તું કયાં જવા Üચ્છે છે ?”
પૂર્ણ ભગવન્ ! આ
·
આપના
કરીને હવે હું સુનાપરત દેશમાં જવાને છું.
-
બુદ્ધ — હું પૂર્ણ ! સુનાપરત પ્રાંતના લેાકે મહુ કંડાર છે તથા બહુ જ ક્રૂર છે. તું તેને ઉપદેશ આપવા જઈશ ત્યારે તેઓ તને ગાળેા દેશે કે તારી નિંદા કરશે, તે તું શું કરીશ ?
ઉપદેશને ગ્રહણ
પૂર્ણ હે ભગવન્ ! હું તે વખતે એવું માનીશ કે, આ લેાકા ઘણા સારા છે; કારણ કે, તેઓએ મને માત્ર ગાળા જ દીધી છે, પરંતુ મારા ઉપર હાથ ઉપાડયો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org