Book Title: Prachin Shilkathao
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ સાચે બ્રાહ્મણ વારાણસી નગરીમાં જયઘોષ તથા વિશેષ નામે બે બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતા. જયઘોષ એક વખત નદીકિનારે ફરતે હિતે, તેવામાં તેણે એક દેડકાને કરુણાજનક ચીસ પાડતે સાંભળે. પાસે જઈને જોતાં માલુમ પડયું કે, એક સાપ તે દેડકાને ગાળ હતે. તે દેડકાની જીભે એક જીવડું ચાટેલું હતું. તે ઉપરથી જણાતું હતું કે, દેડકે એ જીવડાને ગળવા કૂદ્યો હશે, તેવામાં ત્યાં પાસે ફરતા સાપે તેને જ પકડ્યો હશે. જયઘોષ હજુ એ બીના ઉપર વિચાર કરતું હતું, તેવામાં પાસેના ઝૂંડમાંથી એક નેળિયે વેગથી આવીને તે સાપને પકડ્યો. આ જોઈ યશેષને વિચાર આવ્યું કે, બધાં પ્રાણીઓ ખાન-પાન વગેરે સુખની પાછળ રાતદિવસ નચિંતપણે દેડ્યા કરે છે; પરંતુ કાળ આવીને ક્યારે કેને પકડશે, તેની ફિકર કેઈ કરતું નથી. માટે જ્યાં સુધી આપણે કાળના હાથમાં સપડાયા નથી, ત્યાં સુધી આ સંસારમાંથી મુક્ત થવાને પ્રયત્ન કરે જોઈએ. આમ વિચારી તેણે એક સંતપુરુષ પાસે જઈને દીક્ષા લીધી, અને ઘરબારને ત્યાગ કરી સાધુપણું સ્વીકાર્યું. ઘણાં વર્ષો બાદ તે ફરતો ફરતે પાછો વારાણસી નગરીમાં આવી પહોંચ્યું. તે વખતે તેને ભાઈ વિજયેષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66