Book Title: Prachin Shilkathao
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ ચંડાળ કાણુ ? એક વખત ભગવાન બુદ્ધે શ્રાવસ્તી નગરીમાં ગામ મહાર રહેતા હતા. ભિક્ષાકાળે ભિક્ષા માગતા માગતા તે એક દિવસ ભારદ્વાજ બ્રાહ્મણના આરણા આગળ આવી પહોંચ્યા. તે વખતે ભારદ્વાજ હામ ભારદ્વાજ હામ કરતા હતા. બુદ્ધને આવતા જોતાં જ તે માટી ખૂમ પાડીને ખેલ્યા : મૂડિયા ! ચંડાળ! ત્યાં ઈંટો જ ઊભેા રહે! રખે પાસે આવતા !’ • અલ્યા બુદ્ધે કહ્યું : બ્રાહ્મણુ ! ચંડાળ કાણુ કહેવાય તે તું જાણે છે ખરો ? ’ બ્રાહ્મણ ખેલ્યા : ૮ ના મને ચંડાળના ગુણાની શી ખબર? તું જ તે કહે ! > : બુદ્ધ ખેલ્યા : રાખનાર, અને પાપથી કહેવાય. વેરવૃત્તિ વારંવાર ગુસ્સે થનાર, ખરડાયેલે અશ્રદ્ધાળુ મનુષ્ય ચંડાળ જે મનુષ્ય અન્ય પ્રાણીઓની હિંસા કરે છે, જેના અંતઃકરણમાં યા નથી, જે લૂંટફાટ અને ચારી કરે છે, તે ચાંડાળ કહેવાય, જે મનુષ્ય બીજાનું દેવું કરી, પેલા પાછું માગે ત્યારે નાસી જાય છે કે આડુ ખેલે છે, તે ચંડાળ કહેવાય. ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66