Book Title: Prachin Shilkathao
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ ચડાળ કાણુ ? · જે પાતા માટે, પારકા માટે, કે પૈસા માટે ખાટી સાક્ષી પૂરે છે, તે ચંડાળ કહેવાય. ‘ જે મનુષ્ય પેાતાનાં વૃદ્ધ માતાપિતાની સેવાચાકરી કરતા નથી, માખાપભાઈ – મહેન–સગાંવહાલાં સૌને ગાળા દે છે કે મારે છે, તે ચંડાળ કહેવાય. • જે મનુષ્ય પાતે કરેલાં પાપકમ છુપાવવાના પ્રયત્ન કરે છે, તે ચંડાળ કહેવાય. • હે બ્રાહ્મણ ! મનુષ્ય જન્મથી જ ચંડાળ કે બ્રાહ્મણુ હાતા નથી; પરંતુ પેાતાનાંકમથી જ ચંડાળ થાય છે કે બ્રાહ્મણ થાય છે. માણસ ચંડાળના કુળમાં ઉત્પન્ન થયેલેા હાય, પણ તે સદાચારી હોય, તેા તે શ્રેષ્ઠ છે; પરંતુ બ્રાહ્મણના કુળમાં ઉત્પન્ન થયેલા માણસ જો દુરાચારી હાય, તા તે ચંડાળ જ છે.' •; યુદ્ધને આ ઉપદેશ સાંભળી ભારદ્વાજ શરમાઈ ગયું. તે એલ્યે: હું ભગવન્ ! આપના ઉપદેશ ઘણા સરસ છે. જેમ કોઈ માણસ ઢાંકેલી વસ્તુ ઉઘાડી કરીને બતાવે, અથવા દ્વેષ્મતાને અંધારામાં મશાલ ધરીને ખતાવે, તે જ પ્રમાણે આપે ધમને ઉત્તમ રીતે સ્પષ્ટ કરીને સમજાવ્યા છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66