________________
ચડાળ કાણુ ?
· જે પાતા માટે, પારકા માટે, કે પૈસા માટે ખાટી સાક્ષી પૂરે છે, તે ચંડાળ કહેવાય.
‘ જે મનુષ્ય પેાતાનાં વૃદ્ધ માતાપિતાની સેવાચાકરી કરતા નથી, માખાપભાઈ – મહેન–સગાંવહાલાં સૌને ગાળા દે છે કે મારે છે, તે ચંડાળ કહેવાય.
• જે મનુષ્ય પાતે કરેલાં પાપકમ છુપાવવાના પ્રયત્ન કરે છે, તે ચંડાળ કહેવાય.
• હે બ્રાહ્મણ ! મનુષ્ય જન્મથી જ ચંડાળ કે બ્રાહ્મણુ હાતા નથી; પરંતુ પેાતાનાંકમથી જ ચંડાળ થાય છે કે બ્રાહ્મણ થાય છે. માણસ ચંડાળના કુળમાં ઉત્પન્ન થયેલેા હાય, પણ તે સદાચારી હોય, તેા તે શ્રેષ્ઠ છે; પરંતુ બ્રાહ્મણના કુળમાં ઉત્પન્ન થયેલા માણસ જો દુરાચારી હાય, તા તે ચંડાળ જ છે.'
•;
યુદ્ધને આ ઉપદેશ સાંભળી ભારદ્વાજ શરમાઈ ગયું. તે એલ્યે: હું ભગવન્ ! આપના ઉપદેશ ઘણા સરસ છે. જેમ કોઈ માણસ ઢાંકેલી વસ્તુ ઉઘાડી કરીને બતાવે, અથવા દ્વેષ્મતાને અંધારામાં મશાલ ધરીને ખતાવે, તે જ પ્રમાણે આપે ધમને ઉત્તમ રીતે સ્પષ્ટ કરીને સમજાવ્યા છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org