Book Title: Panch Parvo Author(s): Niranjanvijay Publisher: Khanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad View full book textPage 4
________________ પ્રકાશક તરફથી.... આ પુસ્તક પ્રગટ કરતા ખૂબ આનદ અનુમવીએ છીએ, કારણકે, આ પુસ્તકના સ‘ચેાજક જૈન આશ્ચમમાં “સાહિત્ય પ્રેમી”ના નામે ભળી પરે સુપ્રસિદ્ર છે. લગભગ ૧૫૦ જેટલા નાના મેટા પુસ્તકાના સયાજન કરી ૬ લાખ જેટલી નકલા પ્રગટ થઈ છે. હજી ૪૦ જેટલા પુસ્તકા તયાર કરી રાખી મૂકાયા છે. હાલમાં થાડા વખતથી શારીરીક તબીયત નરમ-ગરમ હૈાવા-છતાં ઉત્સાહ પૂ` ભાવે અપ્રમત્તપણે શરીરની દરકાર કર્યા સિત્રાસ છેલ્લા બાર માસમાં (સ' ૨૦૪૦માં) આ પાંચ પુસ્તકામાં નવા નવા ચિત્રા કરાવી, તેના ખ્વાકા કરાવીને બહુજ સરળ અને રાચક ભાષામાં તૈયાર કર્યા છે. તેમાં ૧. કાર્તિક પુનમના મહિમા ૨. મેરૂ ત્રયેાદશીને મહિમા અને ૩ ચૈત્રી પુનમના મહિમા એ ત્રણે પુસ્તકા પ્રથમ વાર તૈયાર કર્યાં. અખાત્રજના મહિમા અને પાષદશમીના માહમા એ બન્ને પુસ્તક ચોથીવાર પ્રગટ થાય છે. છતાં તેમાં ઘણા સુધારા-વધારા અને નવા ચિત્રો ઉમેરાયા છે. આ પાંચ ઉપરાંત ખાકીના ૩ પર્વોના પુસ્તકે જુદા જુદા મહાર પાડેલા છે. ૧ જ્ઞાન પચમીના મહિમા ૨ મોન એકાદશીના મહિમા ૩ રોહિણી તપના મહિમા ૪ ધુળેટીઅનેહેાળી એ તૈયારીમાં છે. આજે પણ અમારી સસ્થા દ્વારા મળે છે. બાકીના ૧ દિવાળીના મહિમા ૨ ચામાસીના મહિમા અને પર્યુ ષણા પત્રના મહિમા સવિસ્તાર એ ત્રણ પુસ્તક તૈયાર કરી રહયા છે. પૂજ્ય પ્રવત મુનિશ્રી નિર'જનવિજયજી મહારાજના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 266