________________
(૮) સયમ ૭ : - સામાયિક છેપસ્થાપનીય, પરિહારવિદ્ધિ, સૂમસ પરાય, યથાખ્યાત, દેશવિરતિ, અવિરતિ. (૯) દર્શન ૪ :- ચક્ષુદન, અચક્ષુદશ ન, અધિદશન, કેવળદન (૧૦) લેશ્યા ૬ : કૃષ્ણ, નીલ, કાપાત, તેજ, પદ્મ, શુક્લ. (૧૧) ભવ્ય ૨ ઃ- ભવ્ય, અસભ્ય.
(૧૨) સમ્યક્ત્વ ૬ઃ- ઉપશમ, ક્ષાયેાપશમિક, ક્ષાયિક, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર.
(૧૩) સ’મીર – સત્તી, સજ્ઞી.
(૧૪) આહારી ૨ :- આહારી, અણાહારી.
:–
માણા સ્થાનકોમાં કયા કયા ગુણુઠાણું કેટલી પ્રકૃતિએ બધાય તે જાણવા માટે કેટલાક સામાન્ય નિયમે સમજી લઈ એ. (૧) જે જે માણાસ્થાનામાં જે જે ક્રમ પ્રકૃતિએ બધાતી જ નથી, તે તે પ્રકૃતિએને તે તે માણાસ્થાનામાં આઘમાંથી જ કાઢી નાંખવી.
(૨) જે જે માણાએ ચાર ગુણસ્થાનકથી નીચે જ હાય તેમાં એઘમાંથી જ આહારક ૨ અને જિનનામકમ કાઢી નાંખવા. કેમ કે આહા૨ક ૨ ને ૭ માં ગુરુસ્થાનકથી અને જિનનામકર્મીને ૪ થા ગુણસ્થાનકથી જ ખંધ થાય છે. તેવી જ રીતે જે માણાસ્થાનકમાં ૭, ૮મુ ગુણસ્થાનક આવતું નથી તે માગણુાસ્થાનકોમાં એઘમાં જ આહારક ૨ કાઢી નાંખવી.
(૩) મતિજ્ઞાન આદિ કેટલીક માત્રામાં ૪ થા આદિ ગુણસ્થાનકે હાય છે. ( ૧ થી ૩ વગેરે ગુણસ્થાનકા હાતા નથી ) ત્યાં તે માણાસ્થાનક જે ૭ કે તેથી આગળના ગુરુસ્થાન સુધી પહેાંચતાં હાય તા ૪ થા આદિ ગુણસ્થાનકના સામાન્યમ ધમાં આહારક ૨ ઉમેરીને આઘે બધ કહેવા. તથા આહારકર ને અબધ કરી ૪ થી આદિ હાય તેટલા ખાંધ કહેવા.
ગુણસ્થાનકે તે તે ગુણસ્થાનકે થતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org